Connect Gujarat

You Searched For "ahemdabad"

સરકાર સામે મુશ્કેલી; એસટી કર્મચારીઓ આંદોલનના માર્ગે

22 Sep 2021 4:32 AM GMT
રાજ્યના એસટી કર્મચારીઓ પોતાના મોંઘવારી ભથ્થુ, એરિયર્સ, ઓવર ટાઈમ, સેટલમેન્ટના લાભ સહિત અન્ય પડતર માગણીઓ મુદ્દે 22 હજાર કર્મચારીઓ માસ સીએલ પર ઊતરશે.

આવતીકાલે જાહેર થશે ગુજરાત યુનિવર્સિટીનું મેરીટ લિસ્ટ

21 Sep 2021 1:21 PM GMT
આવતીકાલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સના વિવિધ કોર્સનું ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરશે

રાજ્યની મોટી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં નવી ટીમે ચાર્જ સંભાળ્યો

19 Sep 2021 12:25 PM GMT
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 71મી વાર્ષિક સામાન્ય સભા શનિવારે GCCI પરિસર ખાતે યોજાઈ હતી

અમદાવાદ: કંપનીનો ઇ મેઈલ આઈ.ડી.હેક કરી રૂપિયા 94.57 લાખની ઠગાઇ,જુઓ ભેજાબાજની કરામત

10 Feb 2021 2:47 PM GMT
અમદાવાદ સાઇબર ક્રાઇમે એવા ભેજાબાજની ધરપકડ કરી છે જેણે કંપનીનું મેલ આઈડી હેક કર્યું હતું અને કંપનીના બેન્ક ખાતામામાંથી કરોડોની રકમ ડેબિટ કરી હતી. ...

અમદાવાદ: ટિકિટ વહેચણીને લઈ કોંગ્રેસમાં અસંતોષ ચરમસીમાએ , ઈમરાન ખેડાવાલાનું રાજીનામું તો કોંગ્રેસ ઓફિસ પર સન્નાટો

8 Feb 2021 1:47 PM GMT
જયારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે પક્ષમાં નારાજગી જોવા મળે છે. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં અમદાવાદમાં જે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે...

અમદાવાદ : ઇસરોના વૈજ્ઞાનિકનો દાવો, તેમને ઝેર આપી મારી નાંખવાનો થયો પ્રયાસ,વાંચો કોણ છે આ વૈજ્ઞાનિક

6 Jan 2021 3:40 AM GMT
ભારતીય અવકાશ સંસ્થા ઇસરોના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેમને ઝેર...

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજની અધ્યક્ષતામાં તપાસપંચની રચના

11 Aug 2020 5:28 PM GMT
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત તા. 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે આઠ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે...

અમદાવાદ : વ્યાજખોરના ત્રાસથી વેપારીએ 12માં માળેથી ઝંપલાવ્યું, લોકડાઉનમાં આર્થિક હાલત કથળી

22 July 2020 3:57 PM GMT
શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા રસાયણિકના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી પોતાના ફ્લેટના 12મા માળેથી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. લોકડાઉનમાં...

અમદાવાદઃ કોરોના મહામારીને લઈ એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં 98.4 ટકાનો ધટાડો

2 July 2020 5:25 AM GMT
કોરોનો મહામારીના કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન બંધ કરી દેવાયું હતું.જેના પગલે ૨૦૧૯ની સામે આ વર્ષે પેસેન્જરોની સંખ્યામાં કુલ 98.4...