Home > air India
You Searched For "Air India"
એર ઈન્ડિયાએ મુસાફરોને રાહત આપી, તેલ અવીવ ફ્લાઈટ્સની ટિકિટ કેન્સલ કરવા માટે કોઈ ફી વસૂલશે નહીં.
11 Oct 2023 4:09 AM GMTએર ઈન્ડિયાએ તેના મુસાફરોને રાહત આપી છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં જતી અથવા ત્યાંથી ભારત આવતી ફ્લાઈટ્સ માટે ટિકિટ કેન્સલ કરવા અથવા...
એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, ટ્રેક્ટર દ્વારા રનવે પરથી વિમાન હટાવાયું.!
16 Aug 2023 3:55 AM GMTએર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં મંગળવારે કાઠમંડુ એરપોર્ટથી ટેક-ઓફ પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
એર ઈન્ડિયાએ જાહેર કર્યો નવો લોગો, ડિસેમ્બર 2023 સુધીમાં વિમાનો પર જોવા મળશે…..
12 Aug 2023 8:00 AM GMTએર ઈન્ડિયાએ ગુરુવારે પોતાનો નવો લોગો જાહેર કર્યો. ટાટા ગ્રુપની એરલાઇન 15 મહિનાથી એના પર કામ કરી રહી હતી.
દમામમાં જતા વિમાનમાં હાઇડ્રોલિક નિષ્ફળ, તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ..!
24 Feb 2023 7:59 AM GMTશુક્રવારે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સંપૂર્ણ ઇમરજન્સીની ઘોષણા કરવામાં આવી હતી.
અમેરિકાથી ભારત આવી રહેલા એર ઈન્ડિયાના વિમાનનું સ્વીડનમાં ઈમરજન્સી લેન્ડિંગ, 300 મુસાફરો હતા સવાર..!
22 Feb 2023 5:12 AM GMTલગભગ 300 મુસાફરો સાથે એર ઈન્ડિયા નેવાર્કથી દિલ્હી ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાતા સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
એર ઈન્ડિયા ફ્લાઈટ્સ : મુખ્ય મહાનગરોને જોડવા માટે એર ઈન્ડિયાએ વધારાની ફ્લાઈટ્સ શરૂ કરી...
20 Aug 2022 9:24 AM GMTએર ઈન્ડિયા મોટા મેટ્રો શહેરો સાથે કનેક્ટિવિટી મજબૂત કરવા 24 વધારાની સ્થાનિક ફ્લાઈટ્સ શરૂ કરશે. જેની શરૂઆત શનિવારથી કરવામાં આવશે.
એર ઈન્ડિયા લાવી નવી પોલિસી, હવે નિવૃત્તિ બાદ આટલા વર્ષની ઉંમર સુધી વિમાન ઉડાડવાની મળશે પરવાનગી
2 Aug 2022 6:15 AM GMTટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયાએ તેના પાઈલટ્સને 65 વર્ષની ઉંમર સુધી વિમાન ઉડાડવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
એર ઈન્ડિયાએ એરબસ A350 એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય લીધો, આવતા વર્ષે માર્ચ સુધીમાં ડિલિવરી કરાશે
16 Jun 2022 6:48 AM GMTટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ A350 એરક્રાફ્ટ માટે સોદો કરવાનો નિર્ણય કર્યો છે. જેની ડિલિવરી આવતા વર્ષે માર્ચ સુધીમાં કરવામાં આવશે.
દેશમાં ઘરેલુ ઉડાનમાં હવે RT PCR ની જરૂર નહિ, સરકારની મહત્વની જાહેરાત
19 April 2022 6:29 AM GMTકેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોરોના બાદ આજે આપણે દૈનિક મુસાફરો 4 લાખથી વધારે રેકોર્ડ પાર કર્યો છે.
કોવિડ-19 પ્રતિબંધોને કારણે એર ઈન્ડિયાએ હોંગકોંગની ફ્લાઈટ્સ રદ કરી
18 April 2022 6:59 AM GMTએર ઈન્ડિયાએ જણાવ્યું છે કે કોવિડ-19 પ્રતિબંધો અને હોંગકોંગમાં ખૂબ જ ઓછી માંગને કારણે ત્યાંની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં જૈન પરિવારને પીરસવામાં આવેલ માંસાહારી ભોજનને લઈને હંગામો, એરલાઈન્સે કરી કાર્યવાહી
1 April 2022 5:20 AM GMTએર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક જૈન પરિવારને શાકાહારી ખોરાકને બદલે માંસાહારી ખોરાક પીરસવામાં આવ્યો હતો,
યુક્રેનથી 182 ભારતીયોને લઈને દિલ્હી પહોંચ્યું એર ઈન્ડિયાનું વિમાન, નાગરિકોના ચહેરા પર દેખાયો ડર
24 Feb 2022 8:28 AM GMTયુક્રેન સંકટ વચ્ચે ફસાયેલા ભારતીયોને ઉતાવળમાં બચાવવાના પ્રયાસો ચાલુ છે.