Connect Gujarat

You Searched For "Ayodhya Ram Mandir"

અમદાવાદ : રામ મંદિર નિર્માણ માટે 51 લાખનું દાન, મહારાજે આપ્યું યોગદાન

14 Jan 2021 10:48 AM GMT
અયોધ્યામાં રામ મંદિરનાં ભવ્ય નિર્માણના ભાગરૂપે ભક્તો પાસેથી દાન એકત્ર કરવા માટે ચલાવવામાં આવી રહેલા રામ મંદિર...

અમદાવાદ : અયોધ્યામાં રામમંદિરના નિર્માણની તૈયારીઓ શરૂ, જુઓ શું છે વિહિપનું આયોજન

2 Jan 2021 11:38 AM GMT
રામ જન્મભુમિ અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટે તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. દેશના 64 કરોડ હીંદુ સમાજના લોકોનો સંપર્ક કરીને મંદિર નિર્માણ માટે પૈસા...

ભરૂચ : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણર્થે સ્વામિનારાયણ ગુડવિલ શાળા ખાતે VHP દ્વારા બેઠકનું આયોજન કરાયું

21 Dec 2020 1:50 PM GMT
અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણ અંગે સમગ્ર હિન્દુ સમાજને જોડવાના વિશિષ્ટ પ્રયાસે ભરૂચ શહેરની સ્વામિનારાયણ ગુડવિલ શાળા ખાતે વિશ્વ હિન્દુ...

સુરત : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની નિર્માણ ગાથાને નગરજનો સુધી પહોચાડવાનો અનોખો પ્રયાસ, જુઓ શેની કરાઇ રચના..!

21 Dec 2020 12:17 PM GMT
અયોધ્યા શ્રીરામ મંદિરની નિર્માણ ગાથાને નગરજનો સુધી પહોચાડવા માટે સુરત ખાતે અભિયાન ચલાવવામાં આવશે. જેમાં હિન્દૂ સંતો-મહાસંતોની હાજરીમાં વિવિધ...

અમદાવાદ : વિશ્વ હિંદુ પરિષદના પાલડી સ્થિત કાર્યાલય ખાતે શિલાન્યાસ પ્રસંગની કરાઇ ઉજવણી

5 Aug 2020 1:56 PM GMT
અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ અવસરે પાલડી ખાતે આવેલાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલય ખાતે ખુશી માહોલ જોવા મળ્યો હતો.વિશ્વ...

ભૂમિપૂજન પછી, પીએમ મોદીએ કહ્યું- કરોડો લોકોની સામુહિક શક્તિનું પ્રતીક બનશે રામ મંદિર

5 Aug 2020 12:48 PM GMT
વર્ષોના વનવાસ બાદ રામમંદિરના નિર્માણની આધારશિલા મૂકવામાં આવી. આજના આ ઐતિહાસિક દિવસે વડાપ્રધાન મોદીએ મહાનુભાવોની સાક્ષીમાં રામ મંદિરના નિર્માણ માટે...

આખા વિશ્વના મીડિયાએ રામ મંદિરના ભૂમિપૂજન પર રાખી નજર, જાણો કોણે શું લખ્યું.

5 Aug 2020 12:06 PM GMT
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણનો શિલાન્યાસ કર્યો. કોરોના સંકટ છતાં, રામ મંદિરના નિર્માણ માટે...

સુરત : અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થતા કામરેજ ખાતે VHP દ્વારા ઉજવણી કરાઇ

5 Aug 2020 9:50 AM GMT
અયોધ્યા ખાતે બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારે ઉત્સાહ...

જય શ્રી રામ”ના નાદ સાથે સુરત શહેર ગુંજી ઉઠ્યું, જુઓ કેવો રહ્યો માનગઢ ચોકનો માહોલ

5 Aug 2020 8:00 AM GMT
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાનગરી ખાતે બુધવારના રોજ ભવ્ય મંદિરના નિર્માણર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી,...

અયોધ્યા માટે રવાના થયા વડા પ્રધાન મોદી, કરશે રામમંદિરનું ભૂમિપૂજન

5 Aug 2020 5:30 AM GMT
રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા,થોડી જ વારમાં વડા પ્રધાન મોદી પણ અહીં પહોંચશે. રાજ્યપાલ...

વડાપ્રધાન મોદી રામ મંદિરની ઈંટ મૂકે એ પહેલા જ ચોકલેટથી રામ મંદિરનું કરાયું નિર્માણ

4 Aug 2020 5:15 PM GMT
રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક ભક્ત શિલ્પાબેન ભટ્ટ દ્વારા ચોકલેટમાંથી રામ મંદિર બનાવાયું છે. 15...

અમદાવાદ : ગુજરાતના જાણીતા સંતોને મળ્યું રામ મંદિરની શિલાન્યાસ વિધિનું આમંત્રણ

4 Aug 2020 11:44 AM GMT
અયોધ્યામાં બુધવારના રોજ થનારા રામમંદિરના શિલાન્યાસમાં ભાગ લેવા માટે ગુજરાતના સાત જેટલા સંતો મંગળવારે અમદાવાદથી અયોધ્યા જવા રવાના થયાં છે.અયોધ્યામાં...