Home > banaskantha
You Searched For "Banaskantha"
બનાસકાંઠા : કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર સર્જાયો અકસ્માત , 4 લોકોના મોત
25 Dec 2022 3:58 AM GMTરાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના...
બનાસકાંઠા : અંબાજીમાં ગબ્બર તળેટીની દુકાનોમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
11 Dec 2022 10:03 AM GMTગબ્બર તળેટી પર આગ લાગવાની ઘટનાથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી
બનાસકાંઠા : ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ વિજય વિશ્વાસ સંમેલન યોજી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
29 Nov 2022 10:20 AM GMT15 વિધાનસભા બેઠકના સમૌ મોટા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન...
બનાસકાંઠા : દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ નજીક હોવા છતાં પણ નથી મળતી રાધનેસડા ગામમાં વીજળી..!
28 Nov 2022 11:18 AM GMTબનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાધનેસડા ગામમાં આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ પીવાનું પાણી અને વીજળી નહીં મળતા લોકો અંધારામાં જીવવા મજબૂર...
બનાસકાંઠા : ચૂંટણી ફરજમાં રોકાયેલ સરકારી કર્મચારી-પોલીસ અધિકારીઓએ કર્યું પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન...
27 Nov 2022 12:52 PM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે
બનાસકાંઠા : વર્ષો પહેલા લોકોને રાત્રે ઘોડાઓના પગલાનો સંભળાયો હતો અવાજ, ત્યારથી જ અશ્વદોડની પરંપરા !
25 Oct 2022 9:49 AM GMTગુજરાત રાજ્યનું એકમાત્ર એવુ એક ગામ છે, જ્યાં સળંગ 5 દિવસ અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે.
PM મોદીએ બનાસકાંઠાને 6909 કરોડના વિકાસ કામોની ભેટ આપી, મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું
30 Sep 2022 4:45 PM GMTવડાપ્રધાન મોદીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના રૂપિયા 6909 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
બનાસકાંઠા : પડતર પ્રશ્ને આંગણવાડી બહેનોએ મામલતદાર કચેરી ગજવી મુકી, રાત-દિવસ ધરણાં પર બેસવાની ચીમકી...
8 Sep 2022 11:57 AM GMTબનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની આંગણવાડી તેમજ તેડાગર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓના મુદ્દે મામલતદાર કચેરીને ગજવી મુકી હતી.
બનાસકાંઠા: ભાદરવી પુર્ણિમા નિમિત્તે અંબાજી જતાં યાત્રીઓ માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરાય
8 Sep 2022 6:43 AM GMTભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે સરકાર દ્વારા વિસામા અને આરામ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે
ભાદરવી-પૂનમના મેળાનો "શુભારંભ" : અંબાજી ધામમાં ઊમટ્યું માઈભક્તોઓનું ઘોડાપૂર...
5 Sep 2022 9:47 AM GMTઆજથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્રસમા અંબાજીના ધામમાં વહેલી સવારથી જ માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
બનાસકાંઠા : વૃક્ષવાટીકાઓથી ઘેરાએલા અંબાજીના માંગલ્ય વનનું અનેરું મહત્વ, લોકોમાં જમાવ્યું આકર્ષણ...
27 Aug 2022 7:27 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28મી ઓગષ્ટના રોજ કચ્છ જિલ્લાના ભુજ ખાતે 23મા સાંસ્કૃતિક વન “સ્મૃતિ વન”નું લોકાર્પણ કરશે, ત્યારે આવું જ એક નંદન વન છે
બનાસકાંઠા : રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા હંગામી પુલ પરથી મહાકાય રિએક્ટર પસાર કરાયું
21 Aug 2022 9:32 AM GMTઆ મશીનને દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ખર્ચ રૂપિયા 20 કરોડ જેટલો આવવાનો પણ અંદાજ લગાડવામાં આવ્યો છે.