Home > bharuch congress
You Searched For "Bharuch Congress"
ભરૂચ : કોરોના મૃતકોના પરિજનોને રૂ. 4 લાખ સહાયની માંગ સાથે ઝઘડીયા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવાયું
12 Jan 2022 11:03 AM GMTભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ: જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અહેમદ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
25 Nov 2021 6:15 AM GMTઆજરોજ અહેમદ પટેલની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ: જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાહરલાલ નહેરુ જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ
14 Nov 2021 7:38 AM GMTભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી
ભરૂચ: માજી મહેસૂલ મંત્રીના પુત્ર સહિત 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
13 Nov 2021 12:17 PM GMTભરૂચ કોંગ્રેસમાં ભંગાણ 100થી વધુ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો
ભરૂચ: સરદાર પટેલ જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
31 Oct 2021 6:21 AM GMTપ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીની પુણ્યતીથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ
ભરૂચ : રસ્તાઓના પેચવર્કના નામે માત્ર લીપાપોતી, તંત્રના કરતુત સામે જનઆક્રોશ
16 Oct 2021 11:14 AM GMTગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ રાજયમાં 80 ટકા જેટલા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું હોવાનો દાવો કર્યો છે.
ભરૂચ : શ્રવણ ચોકડીએ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પુતળા દહન દરમિયાન પોલીસને દોડાવી
15 Oct 2021 12:12 PM GMTભરૂચ કોંગ્રેસે શ્રવણ ચોકડી પાસે મોંઘવારીના રાવણનું દહન કર્યું હતું પણ પુતળા દહન વેળા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.વિરોધ...
ભરૂચ : શહેરના આંતરિક રસ્તાઓ હજી પણ ખખડધજ, મંત્રી પુર્ણેશ મોદીના દાવાને કોંગ્રેસે પડકાર્યો
12 Oct 2021 12:06 PM GMTરાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ દાવો કર્યો હતો કે ભરૂચ જિલ્લામાં 80 ટકા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું છે
ભરૂચ: કોંગ્રેસે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા વિવાદ
22 Sep 2021 11:35 AM GMTસસ્પેન્ડેડ સભ્યએ કોંગ્રેસનાં આગેવાનો પર લાગવાયા ગંભીર આરોપ.
ભરૂચ : કસક ગરનાળા પાસેના દાદરને ખુલ્લો રાખવા માટે કોંગ્રેસની રજુઆત
13 Sep 2021 9:44 AM GMTકસક ગરનાળાનું કરાઇ રહયું છે વિસ્તૃતિકરણ, કામગીરી દરમિયાન દાદર બંધ થઇ જાય તેવી સ્થિત.
અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કાર્યકરો- પોલીસ વચ્ચે પકડદાવ
7 Aug 2021 8:46 AM GMTસાત દિવસમાં કોંગ્રેસનું સાતમુ વિરોધ પ્રદર્શન, શનિવારે કોંગ્રેસનું વિકાસ ખોજ અભિયાન.
ભરૂચ: કોંગ્રેસ દ્વારા "નેતા બનો નેતા પસંદ કરો" અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો
10 July 2021 12:30 PM GMTભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખઆઠે યોજાયો કાર્યક્રમ, નેતા બનો નેતા પસંદ કરો અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન.