Connect Gujarat

You Searched For "Bharuch News"

અંકલેશ્વર : ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે નોટિફાઇડ એરિયા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય

3 July 2023 11:55 AM GMT
રક્તદાન શિબિરમાં યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ :જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

25 Jun 2023 12:00 PM GMT
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે કંપનીના સૌજન્યથી જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ભરૂચ:અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ

20 Jun 2023 8:11 AM GMT
અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર : રોંગ સાઈડ પર બસ હંકારી લાવતા ચાલક વિરુદ્ધ GIDC પોલીસની દંડનીય કાર્યવાહી...

29 April 2023 9:56 AM GMT
રોંગ સાઇડે બસ હંકારી લાવવા બદલ પોલીસે ગુનો નોંધી ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ : જંબુસર પાલિકાની સામાન્ય સભા મળી, સર્વાનુમતે મંજૂર થયેલા કેટલાક કામોમાં મતભેદ સર્જાયો...

28 April 2023 11:00 AM GMT
પાલિકાની જગ્યામાં દુકાનો ઓફિસોના ભાડા અંગેના નિયમો બનાવવાના કામે વિરોધ સાથે મતભેદ જોવા મળ્યા હતા.

અંકલેશ્વર : નિરાંત નગરમાં જુના મકાનને તોડવાની કામગીરી વેળા સ્લેબ ધરાશાયી, કાટમાળ નીચે દબાતા શ્રમિકનું મોત…

28 April 2023 10:54 AM GMT
દબાયેલા શ્રમિકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, ભારે ભરખમ બીમ સહિતનો સ્લેબ પર તૂટી પડતાં શ્રમિકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું

ભરૂચની દુર્વા મોદીએ કરેલા કાર્યને બિરદાવી ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ બોલી ઉઠ્યા “વાહ ભાઈ”

20 April 2023 1:32 PM GMT
ભુપેન્દ્ર પટેલે 9 વર્ષની બાળકીની પીઠ થપથપાવી હતી. આ બાળકી વિશે જાણીને તમને ચોક્કસ તેના માટે ગર્વની લાગણીનો અનુભવ થશે.

અંકલેશ્વર : વાહનોથી સતત ધમધમતા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ, તો તંત્ર દ્વારા દબાણો દુર કરાયા..!

20 April 2023 10:30 AM GMT
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરમાં વાહનોથી સતત ધમધમતા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે,

“માય લિવેબલ ભરૂચ” અંતર્ગત ભરૂચમાં વક્તા જય વસાવડાનું પ્રેરક વ્યાખ્યાન...

16 April 2023 12:33 PM GMT
ભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના સપનાને સાકાર કરીએ વિષય પર જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા,બંધ મકાનને બનાવ્યું નિશાન

16 April 2023 10:39 AM GMT
સ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત લાખોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર : 24 વર્ષીય યુવાન દ્વારા સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ, વિનામુલ્યે સરીસૃપોને પકડી સોંપે છે વનવિભાગને...

11 April 2023 11:50 AM GMT
જીવદયા પ્રેમી કમલેશ પટેલના મોબાઈલ નંબર 9824601106 ઉપર સંપર્ક કરી જીવો પ્રત્યે આપ પણ દયા બતાવી શકો છો.

અંકલેશ્વર: જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

6 March 2023 1:13 PM GMT
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો