Connect Gujarat

You Searched For "BTP"

નર્મદા: કોંગ્રેસ અને BTPના ગઠબંધન અંગે પ્રભારી B.L.સંદીપે આપ્યું મહત્વનું નિવેદન,જુઓ શું કહ્યું

28 Sep 2022 11:32 AM GMT
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ ગુજરાતભરમાં મોંઘવારી મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે

ભરૂચ: AAP અને BTPનું ગઠબંધન તૂટયું, છોટુ વસાવાએ કહ્યું આમ આદમી પાર્ટીના નેતાઓ મનમાની કરી રહ્યા છે

12 Sep 2022 11:28 AM GMT
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકબાદ એક રાજકીય ભૂકંપ સર્જાઇ રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલા ફરીવાર મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે.

ભરૂચ: AAP અને BTPના ગઠબંધનનું કોકડુ ગૂંચવાયું ? ગોપાલ ઇટાલીયાએ કહ્યું હજુ વાર છે !

28 Aug 2022 3:04 PM GMT
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ભરૂચની મુલાકાતેવેપારીઓ સાથે કરી બેઠકAAP અને BTPના ગઠબંધન અંગે મહત્વના સમાચારબન્ને પાર્ટીના ગઠબંધનનું કોકડું...

ભરૂચ: ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની BTPની જાહેરાત, જુઓ છોટુ વસાવાએ શું કર્યો લલકાર

26 Aug 2022 6:19 AM GMT
આગામી નવેમ્બર ડિસેમ્બરમાં ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવનાર છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે.

ભરૂચ : ઝઘડીયા BTP અને BTS દ્વારા પડતર પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરાય

25 Aug 2022 10:32 AM GMT
જિલ્લાના ઝઘડીયા તાલુકા બિટીપી દ્વારા વિવિધ પડતર મુદ્દે રાજ્યપાલને સંબોધીને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

નર્મદા : આગામી આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે મિટિંગનું આયોજન, ધારાસભ્ય મહેશ વસાવાએ કાર્યક્રમની રૂપરેખા આપી

25 July 2022 6:20 AM GMT
આગામી ચૂંટણીને ધ્યાને રાખીને BTP દ્વારા કોઈ આદિવાસી રાજકિત પક્ષોના ખોટા વચનોમાં છેતરાઈ ન જાય જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એક...

ભરૂચ: ઝઘડિયાના વિવિધ રૂટ પર બંધ કરવામાં આવેલી બસને ફરીથી ચાલુ કરવા BTPના આગેવાનો દ્વારા ST વિભાગને કરાય રજૂઆત

23 July 2022 11:43 AM GMT
ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં જે બસો નિયમિત ચાલતી હતી જેને આવક ઓછી થવાના કારણો બતાવી બંધ કરવામાં આવી હતી,

ભરૂચ: છોટુ વસાવાએ તેમના વિસ્તારના પ્રશ્નો બાબતે સરકારમાં કોઈ રજૂઆત કરી જ ન હોવાનો ભાજપનો દાવો તો કોંગ્રેસના પ્રહાર

2 May 2022 12:04 PM GMT
આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનથી ગુજરાતમાં નવી રાજનીતિનો પ્રારંભ થયો છે.

ભરૂચ : AAP-BTPના ગઠબંધનની જાહેરાત, અરવિંદ કેજરીવાલની હાજરીમાં યોજાયું આદિવાસી સંકલ્પ મહાસંમેલન

1 May 2022 12:00 PM GMT
ગુજરાતની રાજનીતિમાં આજરોજ નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે

ભરૂચ : AAP અને BTP પાર્ટી વચ્ચેના ગઠબંધન સામે સાંસદ મનસુખ વસાવાએ આપી તીખી પ્રતિક્રિયા...

1 May 2022 6:35 AM GMT
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ભરૂચમાં, ચંદેરીયા ગામે AAP અને BTP પાર્ટી વચ્ચે થશે ગઠબંધન

ભરૂચ: આવતીકાલે વાલિયાના ચંદેરીયા ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલન, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAP-BTPના ગઠબંધનની સત્તાવાર જાહેરાત થશે

30 April 2022 12:45 PM GMT
ભરૂચના વાલિયા ખાતે આવતીકાલે સંમેલન યોજાવા જઇ રહ્યું છે જેમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિશેષ ઉપસ્થિત રહેશે

નર્મદા : રાજ્યના સ્થાપના દિવસે દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાત પ્રવાસે, આપ-બિટીપીનું વિધિવત ગઠબંધન થશે

28 April 2022 11:50 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે ગઠબંધન ની વાતો શરૂ થઈ હતી