Connect Gujarat

You Searched For "ceremony"

ભરૂચ: ચેનલ નર્મદાનાં રજતજયંતિ વર્ષ નિમિત્તે સન્માન સમારોહ યોજાયો, વ્યક્તિ વિશેષનું કરવામાં આવ્યું સન્માન

5 Jun 2023 9:47 AM GMT
રવિવારે તારીખ ચોથી જૂનના રોજ ભરૂચની હોટલ લોર્ડ્સ રંગ- ઈન ખાતે ચેનલ નર્મદા દ્વારા એક વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, વિધિ વિધાન સાથે લોકસભામાં સેંગોલની સ્થાપના કરી

28 May 2023 6:16 AM GMT
PM મોદી દ્વારા કરવામાં આવ્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટનવિધિ વિધાન સાથે ઉદ્ઘાટન કરાયુંસેંગોલની કરવામાં આવી સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા...

દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, વિધિ વિધાન સાથે લોકસભામાં સેંગોલની સ્થાપના કરી

28 May 2023 4:08 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. પૂજા બાદ તમિલનાડુના મઠોના અધનમે પીએમ મોદીને સેંગોલ સોંપ્યું હતું....

ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

26 May 2023 11:25 AM GMT
તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે

અમદાવાદ: બહેનના દાંપત્ય જીવનમાં શાંતિ માટે ધાર્મિક વિધિના બહાને મહિલા સાથે રૂ. 42 હજારની ઠગાઇ,પોલીસે તપાસ શરૂ કરી

26 May 2023 6:28 AM GMT
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાની બહેનના દામ્પત્ય જીવનમાં તકલીફો પડતી હોવાથી ગ્રહ શાંતિ માટે પૂજાપાઠ કરવાના હતા.

અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલમાં નિર્માણ પામશે ડોક્ટર્સ ક્વાટર્સ, ભૂમિપૂજન સમારોહ થયો સંપન્ન

28 April 2023 10:54 AM GMT
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના તબીબો માટે ૩ કરોડના ખર્ચે બનનાર ડોક્ટર્સ હાઉસિંગ ક્વાટર્સનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

સાબરકાંઠા : RSSના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં મુડેટી ગામે વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભ યોજાયો

23 April 2023 12:30 PM GMT
RSSના વડા મોહન ભાગવત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ વેદ સંસ્કૃત પાઠશાળાના જ્ઞાન ગૌરવ સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,

જામનગર: કૃષિપ્રધાન રાઘવજીની અધ્યક્ષતામાં શિક્ષક સન્માન સમારોહ યોજાયો, 35 નિવૃત્ત શિક્ષકોનું કરવામાં આવ્યુ સન્માન

8 April 2023 9:14 AM GMT
જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: વી.કે ઝવેરી સાધના વિદ્યાલયમાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

2 March 2023 11:39 AM GMT
વી.કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો

અંકલેશ્વર : AIA ઓડિટોયમમાં વિદ્યાપતિ સ્મૃતિ પર્વ સમારોહ-2023 યોજાયો, સાસંદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

20 Feb 2023 12:13 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC સ્થિત AIA ઓડિટોયમ ખાતે વિદ્યાપતિ સ્મૃતિ પર્વ સમારોહ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : કડવા પાટીદાર સમાજના ઉત્થાન માટે આવતીકાલે સૌપ્રથમ વાર યોજાશે ભવ્ય સ્નેહ મિલન સમારોહ...

7 Jan 2023 10:54 AM GMT
અંકલેશ્વર કડવા પાટીદાર સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહની તૈયારીના ભાગરૂપે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: નેત્રંગ હેલ્થ કચેરી દ્વારા આશા સંમેલન અને વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો

31 Dec 2022 12:17 PM GMT
ભરૂચના નેત્રંગ તાલુકા હેલ્થ કચેરી દ્વારા આશા સંમેલન અને વાર્ષીક ઈનામ વિતરણ કાર્યક્રમ - ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું.