Connect Gujarat

You Searched For "Connect Gujarar"

ભરૂચમાં બુટલેગરો બેફામ બન્યા; રેડ પાડનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર કર્યો હુમલો

12 Dec 2021 4:37 AM GMT
ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગર વિસ્તારમાં રેડ પાડવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બુટલેગરોએ કર્યો હુમલો,

Covid-19 : ભાવનગર શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 34 થઈ

7 Dec 2021 3:30 PM GMT
ભાવનગરમાં દિવસને દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેરમાં કોરોનાના 6 નવા કેસ નોધાયા છે

ભરૂચ: જંબુસર તંત્રની બેદરકારીના કારણે બાઇક ચાલકનો જીવ માંડ બચ્યો, વિડીયો થયો વાયરલ

3 Dec 2021 5:15 PM GMT
જંબુસરમાં માંડવ ફળિયા પાસેના મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણું ઘણા સમયથી ખુલ્લુ હતું... અનેક રજૂઆત કરી હતી..

03 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

3 Dec 2021 3:06 AM GMT
મેષ (અ, લ, ઇ): લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા...

WHO દ્વારા COVID-19 ના 'ઓમિક્રોન' પ્રકારને ટાળવા માટે લોકોને શું સલાહ આપવામાં આવી છે, વાંચો

30 Nov 2021 5:22 AM GMT
કોવિડ-19નું નવું સ્વરૂપ ફરી એકવાર વિશ્વભરમાં ચિંતાનું કારણ બની ગયું છે. જ્યારે ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ ઓછા થવા લાગ્યા છે.

ભરૂચ : સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શ્રદ્ધાના સથવારે ભક્તોએ કર્યા શ્રી સિદ્ધિવિનાયક વિઘ્નહર્તાના દર્શન...

23 Nov 2021 7:05 AM GMT
ભરૂચ શહેરના મકતમપુર સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે આજે મંગળવારના રોજ સંકષ્ટ ચતુર્થીના શુભ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું

વડોદરા : સુરતના ચુકાદાથી ન્યાયતંત્ર પ્રતિ વિશ્વાસ વધ્યો છે : કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

12 Nov 2021 11:24 AM GMT
દુષ્કર્મના કેસો ઝડપથી ચાલે તે માટે સરકારના પ્રયાસો ગાંધીનગરનો કેસ પણ ઝડપથી ચલાવવામાં આવશે

Covid-19 : ગુજરાતમાં આજે 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા, 4 દર્દીના થયા મોત

20 Jun 2021 4:47 PM GMT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના185 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના...

અમદાવાદ: કેજરીવાલનો ધડાકો ભાજપ,-કોંગ્રેસ મળેલા છે, 2022ની ચૂંટણીને લઈ કહી આ વાત

14 Jun 2021 11:51 AM GMT
ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સત્તાવાર રીતે એન્ટ્રી થઈ હતી અને સુરતમાંસારો દેખાવ કર્યો હતો

ભરૂચ : છેલ્લા 11 વર્ષથી પાલેજ વાયા ટંકારીયા-હિંગલ્લા માર્ગ છે બિસ્માર

14 Jun 2021 9:40 AM GMT
પાલેજ વાયા ટંકારીયા-હિંગલ્લા માર્ગ અત્યંત બિસ્માર, વાહનચાલકોને આવ્યો હેરાન પરેશાન થવાનો વારો.