Connect Gujarat

You Searched For "death anniversary"

મહાત્મા ગાંધી: PM મોદી બાપુની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા રાજઘાટ, રક્ષા મંત્રી પણ સાથે જોવા મળ્યા

30 Jan 2023 6:50 AM GMT
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભરૂચ : સ્વ. અહેમદ પટેલની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

25 Nov 2022 10:21 AM GMT
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પક્ષના ચાણક્ય સ્વ. અહેમદ પટેલની આજે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ...

અંકલેશ્વર: સાંઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા

6 Oct 2022 7:11 AM GMT
અંકલેશ્વર શહેર ખાતે સાંઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળૂઓ જોડાયા હતા

ભરૂચ: ભાજપ દ્વારા ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

16 Aug 2022 10:04 AM GMT
ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયનું 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

16 Aug 2022 6:06 AM GMT
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની સમાધિ સ્થાન 'સદૈવ અટલ' પર...

સુશાંતની ડેથ એનિવર્સરી પર રિયા ચક્રવર્તીએ શેર કરી ખાસ તસવીરો

14 Jun 2022 8:12 AM GMT
વિશ્વભરના ચાહકોને હચમચાવી નાખનાર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની ઘટનાને આજે 14 જૂને બે વર્ષ પૂર્ણ થયા છે. સુશાંતના નિધનનું દુઃખ એવું હતું.

ભરૂચ: પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

27 May 2022 8:37 AM GMT
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

વિરમગામ : હાર્દિક પટેલે પોતાના પિતાની પુણ્યતિથિ રાજકીય મંચ બનાવી દીધી, શા કારણે હાર્દિકને અચાનક ભાજપ પ્રત્યે કેમ પ્રેમ ઉભરાયો?

28 April 2022 11:26 AM GMT
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાની આજે પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે વિરમગામ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે

વિરમગામ : હાર્દિકના પિતાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનોનો જમાવડો

28 April 2022 6:25 AM GMT
ગુજરાત કોંગ્રેસ સામે નારાજગીના સુર વચ્ચે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હાર્દિકના...

અંકલેશ્વર : પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિએ કરાયું વૃક્ષારોપણ

11 Feb 2022 12:21 PM GMT
ભારતીય જનતા પાર્ટીના પુર્વ અધ્યક્ષ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિના અવસરે અંકલેશ્વરમાં આગેવાનો તથા કાર્યકરોએ શ્રધ્ધાંજલિ આપી હતી.

રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદી રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધીને તેમની 74મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી

30 Jan 2022 7:57 AM GMT
સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 74મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે.

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે 'મન કી બાત', 11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ

23 Jan 2022 5:24 AM GMT
પીએમ મોદી આ મહિનાની 30મીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં રાષ્ટ્રને સંબોધિત કરશે.