Connect Gujarat

You Searched For "Dharmik News"

ગીર સોમનાથ : શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદિરે ઉમટ્યું શિવભક્તોનું "ઘોડાપુર"

6 Sep 2021 6:22 AM GMT
પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું અનેરું મહત્વ, રાજ્યના શિવ મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર.

ભરૂચ: જૈન સમાજના અતિ મહત્વના પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

3 Sep 2021 9:30 AM GMT
જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વનો પ્રારંભ, પર્વ દરમ્યાન યોજાશે વિવિધ કાર્યક્રમો.

પવિત્ર શ્રાવણ માસના વદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે; જાણો તેનું મહત્વ અને પૂજા વિધિ

2 Sep 2021 11:56 AM GMT
શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. કોઈ જગ્યાએથી અજા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વ્રત ૩ સપ્ટેમ્બર, શુક્રવારે...

જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણની કઈ મૂર્તિ કે તસવીર ઘરે લાવવાનું ગણાશે શુભ, જાણો

29 Aug 2021 3:00 AM GMT
30 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણના અનંત સ્વરૂપો અને છબીઓ છે, જે કૃષ્ણ ભક્તોને વિવિધ રીતે આકર્ષે છે. ભગવાન કૃષ્ણ પણ માખણ ચોર છે, લાડુ...

આવતી કાલે રાંધણ છઠ્ઠ જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ

27 Aug 2021 12:39 PM GMT
આવતીકાલે 28 ઓગસ્ટ અને શનિવારના રોજ રાંધણ છઠ્ઠ અને રવિવાર, 29 ઓગસ્ટના રોજ શીતળા સાતમ ઊજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણના મોટા...

સુરેન્દ્રનગર : ઝીંઝુવાડાના ઝીલકેશ્વર મહાદેવ તીર્થકુંડમાં ગુપ્ત રીતે આવતો સરસ્વતીનો પ્રવાહ

23 Aug 2021 1:26 PM GMT
આ કૂંડ ચારે તરફ પથ્થરથી પગથિયાં સહિત બાંધેલો છે. કૂંડની પ્રદક્ષિણા કરવા માટે 6 ફૂટ જેટલી પહોંળાઇનો પથ્થરનો રસ્તો પણ બનાવેલો છે.

ભરૂચ : દાંડિયાબજારમાં 95,000 રૂા.ની ચલણી નોટોથી ઘનશ્યામ મહારાજનો શૃંગાર

23 Aug 2021 1:14 PM GMT
ડિસ્પોઝેબલ વસ્તુઓ, ચોકલેટ, શાકભાજી ,સોનાચાંદીના તેમજ નવી ચલણી નોટોના હિંડોળે ભગવાનને ઝુલાવવામાં આવી રહયાં

શ્રાવણી પુનમના પાવન અવસરે ભુદેવોએ બદલી જનોઇ, ઠેર ઠેર યોજાયાં કાર્યક્રમો

22 Aug 2021 10:50 AM GMT
રાજયમાં રક્ષાબંધનના પર્વની સાથે સાથે ભુદેવોએ નવી જનોઇ ધારણ કરી હતી

કચ્છ : રાપરના પૌરાણિક નાગેશ્વર મંદિર ખાતે શિવ મહાપુરાણ કથા યોજાય

19 Aug 2021 1:26 PM GMT
લલીયાણાના અજયપ્રસાદ ગોર દ્વારા વ્યાસપીઠ પરથી ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.