Connect Gujarat

You Searched For "Education Minister"

રાજ્યમાં ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓની એકમ કસોટીને લઇ શિક્ષણમંત્રીએ લીધો મોટો નિર્ણય,વાંચો શું કરી પોસ્ટ

29 Jan 2022 6:34 AM GMT
હવે થી ધો.9થી12ની તમામ સ્કૂલોમાં હવે માસવાર એકમ કસોટીએ શાળા કક્ષાએ જ યોજાશે.

પાટણ : શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ-રાધનપુરનો સ્નેહમિલન સમારોહ યોજાયો

9 Jan 2022 6:51 AM GMT
કિર્તીસિંહ વાઘેલાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા આ કાર્યક્રમમાં મનોરંજન પીરસવામાં આવ્યું હતું.

સુરત: કુડસદ ગામે આયોજન વગર સાત વર્ષ પહેલાં બનાવેલી સરકારી શાળા ઉપયોગ વગર જ બની ખંડેર

5 Dec 2021 7:31 AM GMT
સુરત ઓલપાડના કુડસદ ગામે આયોજન વગર સાત વર્ષ પહેલાં બનાવેલી સરકારી શાળા ઉપયોગ વગર જ ખંડેર બની છે.

ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણમંત્રી જીતું વાઘાણીની મોટી જાહેરાત

27 Nov 2021 9:58 AM GMT
કોરોનાની બીજી લહેર સામાન્ય થતા રાજ્યમાં છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી શાળા પૂર્વવત કરવામાં આવી છે.

ગાંધીનગર: ધોરણ 10 બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થીને સાયન્સના B-ગ્રુપમાં પ્રવેશ લેવાની છૂટછાટ આપતો નિર્ણય !

22 Nov 2021 11:44 AM GMT
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને મોટા નિર્ણયનું આજે એલાન કર્યું હતું હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન...

રાજ્યમાં ધોરણ 1થી5ની શાળાઓ શરૂ કરવા બાબતે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીનું મોટું નિવેદન

17 Nov 2021 12:13 PM GMT
જીતુ વાઘાણી કહ્યું કે ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ થવા વાતાવરણ અનુકૂળ છે, વાતાવરણ સારૂ તો બન્યું છે વધુ સારુ બનાવવાનું છે.

રાજ્યમાં 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી 5 ના વર્ગો ઓફ લાઇન શરૂ કરવાની વિચારણા

10 Nov 2021 8:09 AM GMT
પ્રાથમિક શિક્ષણના વર્ગો ઓફલાઇન બંધ હોવાના પગલે ધોરણ 1 થી 5 ના બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે.

ભાવનગર: માદરે વતન નાના સુરકા ગામે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું કરાયું ભવ્ય સ્વાગત

9 Nov 2021 6:56 AM GMT
વતનમાં પહોચેલા જીતુ વાઘાણીને શણગારેલા બળદગાડામાં બેસાડીને ગામમાં ફેરવાયા

ભાવનગર : યોગાચાર્ય દ્વારા લેખિત યોગા પુસ્તકનું શિક્ષણ મંત્રીના હસ્તે વિમોચન કરાયું

8 Nov 2021 12:45 PM GMT
આ પુસ્તકમાં યોગ વિશેની માહિતી ગોપાલજી દ્વારા અને સામાન્ય જ્ઞાન વિશેની માહિતી ડો. સોનાલી અને શેફાલી દ્વારા તૈયાર કરવામાં આવી છે

રાજકોટ: શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રા લઈ પહોંચ્યા, ખોડલધામમાં 100 કિલો ચાંદી સાથે રજત તુલા કરાય

7 Oct 2021 12:24 PM GMT
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રા માટે રાજકોટ જીલ્લામાં પહોંચ્યા હતા. કાગવડના ખોડલધામમાં તેઓએ શીશ ઝુકાવ્યું હતું અને બાદમાં તેમની...

અમદાવાદ : "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત કાર્યક્રમ યોજાયો; શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત

25 Sep 2021 8:25 AM GMT
અમદાવાદ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ પોલીસી હેઠળ 75 “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

શિક્ષકો સામે ઝૂકી સરકાર: 8 કલાકની ડ્યુટીનો પરિપત્ર રદ્દ કરાયો

8 Sep 2021 7:14 AM GMT
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રને રદ કરવામાં...