Home > flood
You Searched For "flood"
વડોદરા : નર્મદા નદીમાં ભારે પૂરના કારણે માલસર ગામના 40 પશુઓ તણાયા, ખેતી પાક થયો સંપૂર્ણપણે નાશ....
21 Sep 2023 8:04 AM GMTમાલસર ગામના કાંઠા વિસ્તારમાં 40 જેટલા પશુઓ તણાઇ ગયા હતા. જ્યારે 20 જેટલી ગાયોને જીવના જોખમે બચાવી લેવામાં આવી હતી.
ભરૂચ : પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ, સરકાર સર્જિત પૂર હોવાનો કર્યો આક્ષેપ..!
20 Sep 2023 11:45 AM GMTભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ અને આગેવાનો પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે
ભરૂચ : હાંસોટના આલિયા બેટમાં વરસાદી પાણી હજી પણ યથાવત, સ્થાનિકોને હાલાકી..!
20 Sep 2023 10:30 AM GMTહાંસોટ તાલુકાના આલિયા બેટ ગામમાં હજી પણ વરસાદી પાણી યથાવત રહેતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ : પુરના પાણી ઓસર્યા બાદ લોકોમાં વહ્યો ગુસ્સાનો ધોધ, પ્રભારી મંત્રીની મુલાકાત વેળા કરી ઉગ્ર રજૂઆત..
20 Sep 2023 7:46 AM GMTપુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા
ભરુચ : નર્મદા નદીમાં આવેલા પુરના પાણી ઓસર્યા, 400 જેટલા કર્મચારીઓ જોડાયા સફાઈ અભિયાનમાં...
19 Sep 2023 9:35 AM GMTભરૂચ પુરના પાણી ઓસરતા શહેરના દાંડિયા બજાર,ધોળીકુઇ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભરુચ : નર્મદા નદીની જળ સપાટી 38 ફૂટ પર, 24 થી વધુ ગામો હાઇ એલર્ટ
18 Sep 2023 7:52 AM GMTભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 41 ફૂટની સપાટીએ વહી રહી હતી જે હાલ 38 ફૂટે પહોચી છે.
અંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતીએ વિનાશ સર્જાયો, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ....
18 Sep 2023 7:23 AM GMTનર્મદા નદીમાં આવેલા ધોડાપૂરએ વિનાશ સર્જ્યો છે. નર્મદા નદીમાં આવેલા પુરના કારણે અંકલેશ્વરમાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
અંકલેશ્વર: નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરના 3 ગામ બન્યા સંપર્ક વિહોણા,તંત્ર આવ્યુ મદદે
17 Sep 2023 10:19 AM GMTભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે અંકલેશ્વર તાલુકાના છાપરા,નવા કાસીયા,જુના કાસીયા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે
ભરૂચ : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી વચ્ચે ઝઘડીયાના અનેક ગામોમાંથી લોકોને સ્થળાંતર કરાયા...
17 Sep 2023 7:50 AM GMTઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
વડોદરા : પૂરના સંકટ વચ્ચે 1487 લોકોનું સ્થળાંતર, NDRFની ટીમે 40 લોકોનું કર્યું રેસક્યું...
17 Sep 2023 6:38 AM GMTવડોદરાના 3 તાલુકાના 13 ગામોના 1487 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
જુનાગઢ : ભાદરવી અમાસે પિતૃ તર્પણ માટે દામોદર કુંડ ખાતે ઊમટ્યું ભાવિકોનું ઘોડાપૂર….
14 Sep 2023 12:48 PM GMTઆજે શ્રાવણ મહિનો સમાપ્ત થયો છે અને ભાદરવી અમાસ છે. હિન્દુ સંસ્કૃતિમાં અમાસનું ખૂબ જ મહત્વ રહેલું છે
નવસારી: જંગલી બાવળોને દૂર કરાતા દાંડીમાં દરિયો અનેક ગામોને ભરખી જશે ! ગ્રામજનોમાં રોષનો માહોલ
24 Aug 2023 8:16 AM GMTગ્લોબલ વોર્મિંગની અસર વધતા દરિયો સતત આગળ વધી રહ્યો છે. દરિયો આગળ વધતા કિનારાની જમીનનું ધોવાણ વધ્યુ છે