Connect Gujarat

You Searched For "Gandhi Jayanti"

ભરૂચ: ગાંધીજયંતિ નિમિત્તે નિરંકારી મિશન દ્વારા રેલ્વે સ્ટેશન પર સફાઈ અભિયાન હાથ ધરાયું

2 Oct 2022 12:14 PM GMT
સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભરૂચને સાર્થક કરતા ભરૂચ સંત નિરંકારી મિશનના સાધકો દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન કરી સમગ્ર રેલવે સ્ટેશનને...

સંજય દત્તે 'મુન્નાભાઈ' સ્ટાઈલમાં મહાત્મા ગાંધીને યાદ કર્યા, એક ખાસ વીડિયો કર્યો શેર.!

2 Oct 2022 11:20 AM GMT
દેશભરમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

ભરૂચ: સ્ટેચ્યુ પાર્ક ખાતે રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુની 153 મી જન્મજયંતીની ઉજવણી, ગાંધીવંદનાનો કાર્યક્રમ યોજાયો

2 Oct 2022 10:32 AM GMT
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદ : ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે કેરળના રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભા યોજાય...

2 Oct 2022 10:00 AM GMT
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતી નિમિત્તે ભારત સહિત વિશ્વમાં તા. 2જી ઓક્ટોબરના રોજ બાપુને વિશેષ યાદ કરવામાં આવે છે

જામનગર: ગાંધી જયંતિ નિમિત્તે ભાજપ-કોંગ્રેસ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

2 Oct 2022 9:56 AM GMT
બે ઓક્ટોબર ગાંધીજી જયંતિ પ્રસંગે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી..

અંકલેશ્વર: ન.પા.દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે બાપુને અર્પણ કરવામાં આવ્યા શ્રધ્ધાસુમન.!

2 Oct 2022 9:54 AM GMT
અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આરતી અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા

અંકલેશ્વર: ગાંધીજયંતિ નિમિત્તે રેલ્વે સ્ટેશન પર સફાઈ અભિયાન હાથ ધરાયું,પ્લેટફોર્મ પર કરવામાં આવી સાફ સફાઈ

2 Oct 2022 8:34 AM GMT
આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર સંત નિરંકારી મંડળ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

ભરૂચ: કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા.

2 Oct 2022 8:29 AM GMT
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

નર્મદા: ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં વધારો,યુવાનોને લાગ્યું ખાદીનું ઘેલું

27 Oct 2021 6:27 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયામાં ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે.

અમદાવાદ : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સાબરમતી આશ્રમમાંથી ખાદી ખરીદી

2 Oct 2021 1:16 PM GMT
દેશભરમાં આજે ભારતના રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં આવેલ મહાત્મા ગાંધીના આશ્રમ ખાતે પણ સવારથી...

અમદાવાદ : સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના કરાઇ, ગાંધી જયંતિની ઉજવણી

2 Oct 2021 12:27 PM GMT
અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ગાંધી જયંતિના અવસરે સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી.

અમદાવાદ : ગાંધી આશ્રમની થશે કાયાપલટ, 55 એકરમાં બનશે વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ગેલેરી

2 Oct 2021 10:31 AM GMT
અમદાવાદ ખાતે આવેલાં ગાંધી આશ્રમનું સરકાર 1,200 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ કરવા જઇ રહી છે.