Connect Gujarat

You Searched For "Har Ghar Tiranga"

અમદાવાદ : ખાડીયા પોળમાં નીકળેલી તિરંગા યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ, મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા...

13 Aug 2022 11:23 AM GMT
ભાજપ દ્વારા રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરેક વોર્ડમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ભાજપનો ગઢ...

અમદાવાદ: સૌથી જૂની શાળા દેશભક્તિના રંગે રંગાય, ઇમારતે ઓઢયો તિરંગાનો રંગ

13 Aug 2022 10:14 AM GMT
રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનથી દેશભક્તિ જોવા મળી રહી છે કોઈપણ વર્ગ હોય કે સમાજ હર કોઈ દેશભક્તિના રંગે રંગાઈ રહ્યા છે.

ભરૂચ: સ્ટેચ્યુ પાર્ક ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજનું સ્થાપન કરાયું

13 Aug 2022 9:36 AM GMT
કેન્દ્ર સરકાર દ્વારા તારીખ-૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

જામનગર : ઇન્ડિયન એરફોર્સ અને JMC દ્વારા યોજાય તિરંગા યાત્રા, 1 હજારથી વધુ શહેરીજનો જોડાયા...

13 Aug 2022 8:56 AM GMT
જામનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આઇએએફ આઝાદી મહારન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી : આઝાદીના પ્રવેશદ્વાર સમા દાંડી ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નમક સત્યાગ્રહની યાદોને તાજા કરી

12 Aug 2022 12:54 PM GMT
આઝાદીના પ્રવેશદ્વાર સમા દાંડી ખાતે પણ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા.

ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા યાત્રા...

12 Aug 2022 12:17 PM GMT
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે..

પોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય પોલીસ વિભાગ દ્વારા પરેડ...

12 Aug 2022 11:35 AM GMT
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ તેમજ અંકલેશ્વર ખાતે પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસ દ્વારા યોજાયેલી પરેડે...

ભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

10 Aug 2022 3:00 PM GMT
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીહર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજનભરૂચ અને અંકલેશ્વરમાં તિરંગા યાત્રા નિકળીમોટી સંખ્યામાં લોકો...

જામનગર : સ્થાપના દિન નિમિત્તે તિરંગા હેરિટેજ વોક અને ખાંભી પૂજનનું આયોજન, 3000થી વધુ સંસ્થાઓ અને શાળાઓના બાળકો જોડાયા

4 Aug 2022 9:22 AM GMT
જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483 મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્યે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું

અમિતાભ બચ્ચન અને પ્રભાસ સહિતના આ દિગ્ગજ કલાકારો 'હર ઘર તિરંગા' એંથમમાં જોવા મળશે..

4 Aug 2022 7:15 AM GMT
આઝાદીના 75 વર્ષ નિમિત્તે 13 થી 15 ઓગસ્ટ સુધી ખાસ 'અમૃત મહોત્સવ' ઉજવવામાં આવશે. આ જ કારણ છે કે હર ઔર તિરંગા રાષ્ટ્રગીત રિલીઝ કરવામાં આવ્યું છે

ખેડા : કઠલાલની સરકારી વિનયન અને વાણિજય કોલેજ ખાતે હર ઘર તિરંગા સપ્તાહની રંગારંગ ઉજવણીનો પ્રારંભ

3 Aug 2022 8:25 AM GMT
હર ઘર તિરંગા સપ્તાહની ઉજવણીમાં સંકલ્પ પત્રનું વાચન, પ્રતિજ્ઞા વાંચન અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતું માઈમ ભજવવામાં આવ્યું હતું.

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન, કંદોઈઓએ તિરંગા રંગની મીઠાઈ બનાવી અભિયાનમાં આપ્યું પોતાનું યોગદાન

3 Aug 2022 7:23 AM GMT
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા મીઠાઈની માંગ, તિરંગા કલરમાં બરફી અને કેકે આકર્ષણ જમાવ્યું