અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પરના માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકો પરેશાન
અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું ફોર લેન માંથી સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે,પરંતુ આ માર્ગ પર જે ઓવરબ્રિજ કાર્યરત થયા છે,તેના પર મસ મોટા ગાબડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.