Connect Gujarat

You Searched For "Isudan Gadhvi"

ભરૂચ: આપની જન સંવેદના યાત્રાનો ફિયાસ્કો! યાત્રા પહોંચતા આખું ગામ જોવા મળ્યું ખાલી,આપના અધ્યક્ષ અકળાયા

6 Sep 2021 1:46 PM GMT
આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ભરૂચ તાલુકાનાં ત્રલાસા ગામે પહોંચી હતી જો કે ગામ ખાલીખમ જોવા મળ્યું હતું ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા...

ભરૂચ: આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રામાં ભાજપ પર પ્રહાર

6 Sep 2021 12:05 PM GMT
ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી નો જન સંવેદના મુલાકાત કાર્યક્રમ આત્મીય સંસ્કારધામ હોલ ખાતે યોજાયો હતો.આપના નેતા ઈશુદાન ગઢવીએ આપનો એક એક કાર્યકર ભાજપના...

ભરૂચ : આમ આદમી પાર્ટી છોટુભાઇ વસાવાની બીટીપી સાથે ગઠબંધન નહિ કરે

5 Sep 2021 11:17 AM GMT
ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની પાર્ટી બીટીપી સાથે ગઠબંધન નહિ કરે. ભરૂચ જિલ્લામાં જન...

નર્મદા : ખુરશી ખતરામાં આવે ત્યારે ભાજપ હીંદુ ખતરામાંની વાતો કરે છે : ઇશુદાન ગઢવી

4 Sep 2021 9:13 AM GMT
નર્મદા જિલ્લામાં જન સંવેદના યાત્રા નીકળી, ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ રહયાં હાજર.

અમદાવાદ: કિસાનોને સન્માનીત કરવાના કાર્યક્રમો થકી સરકાર તાયફા કરે છે, આપના સરકાર પર પ્રહાર

5 Aug 2021 12:56 PM GMT
અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાય, આપના નેતા ઈશુદાન ગઢવીના સરકાર પર પ્રહાર.

દેવભૂમિ દ્વારકા: આપના ઈશુદાન ગઢવીએ બ્રહ્મ સમાજની માંગી માફી, જુઓ શું કહ્યું

3 July 2021 10:11 AM GMT
આપની જનસંવેદના યાત્રા દ્વારકા પહોંચી, ઈશુદાન ગઢવી અને પ્રવીણ રામે દ્વારકાધીશના દર્શન કર્યા.

અમદાવાદ: ડે.સી.એમ. નિતિન પટેલના આડકતરા પ્રહાર,"ભૂતકાળમાં અમારા નેતાઓ પર પણ જૂતાં ફેંકાયા છે"

1 July 2021 11:08 AM GMT
આપ પર હુમલાના મામલે ડે.સી.એમનું નિવેદન, નિતિન પટેલે આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા.

સુરત : વિસાવદરમાં AAPના નેતાઓ પર હુમલો કરનારા ભાજપના કાર્યકરો હોવાનો આક્ષેપ

1 July 2021 10:32 AM GMT
ઇસુદાન ગઢવી અને મહેશ સવાણીના કાફલા પર હુમલો, વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર આપના કાર્યકરોના ધરણા.

જુનાગઢ: આપના નેતાઓ પર હુમલાનો મામલો, પોલીસે આખરે ફરિયાદ નોંધી

1 July 2021 6:42 AM GMT
જુનાગઢમાં આપના નેતાઓ પર હુમલો, ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની કાર પર હુમલો કરાયો.

ગીર સોમનાથ: આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રાનો પ્રારંભ

28 Jun 2021 12:42 PM GMT
ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના ઝાલા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રાનું આયોજન ક્લારવામાં આવ્યું હતું. આપ નેતા ઈશુદાન ગઢવી અને ગોપાલ...

ગીર સોમનાથ: "આપ"ના ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવીએ કારમાં બેસી ચાલતી પકડી

28 Jun 2021 8:12 AM GMT
આપના ગોપાલ ઇટાલિયાનો વિરોધ, હિન્દુ અને બ્રમ સમાજ અંગે કર્યું હતું વિવાદિત નિવેદન.

ગુજરાત : વિધાનસભામાં ભાજપનું મિશન 182, શું AAP અને કોંગ્રેસ બનશે "સ્પીડબ્રેકર

25 Jun 2021 9:22 AM GMT
ગુજરાતને ભાજપનો ગઢ અને પ્રયોગશાળા ગણવામાં આવે છે. રાજયમાં છેલ્લા એક સપ્તાહથી જે પ્રકારે ગતિવિધિઓ થઇ રહી છે તેના કારણે રાજકારણમાં તરેહ તરેહની ચર્ચાઓ...