Home > isudan gadhvi
You Searched For "Isudan Gadhvi"
ભરૂચ: આપની જન સંવેદના યાત્રાનો ફિયાસ્કો! યાત્રા પહોંચતા આખું ગામ જોવા મળ્યું ખાલી,આપના અધ્યક્ષ અકળાયા
6 Sep 2021 1:46 PM GMTઆમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ભરૂચ તાલુકાનાં ત્રલાસા ગામે પહોંચી હતી જો કે ગામ ખાલીખમ જોવા મળ્યું હતું ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા...
ભરૂચ: આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રામાં ભાજપ પર પ્રહાર
6 Sep 2021 12:05 PM GMTભરૂચ ખાતે આમ આદમી પાર્ટી નો જન સંવેદના મુલાકાત કાર્યક્રમ આત્મીય સંસ્કારધામ હોલ ખાતે યોજાયો હતો.આપના નેતા ઈશુદાન ગઢવીએ આપનો એક એક કાર્યકર ભાજપના...
ભરૂચ : આમ આદમી પાર્ટી છોટુભાઇ વસાવાની બીટીપી સાથે ગઠબંધન નહિ કરે
5 Sep 2021 11:17 AM GMTગુજરાતમાં આવનારી વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની પાર્ટી બીટીપી સાથે ગઠબંધન નહિ કરે. ભરૂચ જિલ્લામાં જન...
નર્મદા : ખુરશી ખતરામાં આવે ત્યારે ભાજપ હીંદુ ખતરામાંની વાતો કરે છે : ઇશુદાન ગઢવી
4 Sep 2021 9:13 AM GMTનર્મદા જિલ્લામાં જન સંવેદના યાત્રા નીકળી, ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ રહયાં હાજર.
અમદાવાદ: કિસાનોને સન્માનીત કરવાના કાર્યક્રમો થકી સરકાર તાયફા કરે છે, આપના સરકાર પર પ્રહાર
5 Aug 2021 12:56 PM GMTઅમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાય, આપના નેતા ઈશુદાન ગઢવીના સરકાર પર પ્રહાર.
દેવભૂમિ દ્વારકા: આપના ઈશુદાન ગઢવીએ બ્રહ્મ સમાજની માંગી માફી, જુઓ શું કહ્યું
3 July 2021 10:11 AM GMTઆપની જનસંવેદના યાત્રા દ્વારકા પહોંચી, ઈશુદાન ગઢવી અને પ્રવીણ રામે દ્વારકાધીશના દર્શન કર્યા.
અમદાવાદ: ડે.સી.એમ. નિતિન પટેલના આડકતરા પ્રહાર,"ભૂતકાળમાં અમારા નેતાઓ પર પણ જૂતાં ફેંકાયા છે"
1 July 2021 11:08 AM GMTઆપ પર હુમલાના મામલે ડે.સી.એમનું નિવેદન, નિતિન પટેલે આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા.
સુરત : વિસાવદરમાં AAPના નેતાઓ પર હુમલો કરનારા ભાજપના કાર્યકરો હોવાનો આક્ષેપ
1 July 2021 10:32 AM GMTઇસુદાન ગઢવી અને મહેશ સવાણીના કાફલા પર હુમલો, વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર આપના કાર્યકરોના ધરણા.
જુનાગઢ: આપના નેતાઓ પર હુમલાનો મામલો, પોલીસે આખરે ફરિયાદ નોંધી
1 July 2021 6:42 AM GMTજુનાગઢમાં આપના નેતાઓ પર હુમલો, ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની કાર પર હુમલો કરાયો.
ગીર સોમનાથ: આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રાનો પ્રારંભ
28 Jun 2021 12:42 PM GMTગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના ઝાલા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રાનું આયોજન ક્લારવામાં આવ્યું હતું. આપ નેતા ઈશુદાન ગઢવી અને ગોપાલ...
ગીર સોમનાથ: "આપ"ના ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવીએ કારમાં બેસી ચાલતી પકડી
28 Jun 2021 8:12 AM GMTઆપના ગોપાલ ઇટાલિયાનો વિરોધ, હિન્દુ અને બ્રમ સમાજ અંગે કર્યું હતું વિવાદિત નિવેદન.
ગુજરાત : વિધાનસભામાં ભાજપનું મિશન 182, શું AAP અને કોંગ્રેસ બનશે "સ્પીડબ્રેકર
25 Jun 2021 9:22 AM GMTગુજરાતને ભાજપનો ગઢ અને પ્રયોગશાળા ગણવામાં આવે છે. રાજયમાં છેલ્લા એક સપ્તાહથી જે પ્રકારે ગતિવિધિઓ થઇ રહી છે તેના કારણે રાજકારણમાં તરેહ તરેહની ચર્ચાઓ...