Connect Gujarat

You Searched For "Janmashtami"

જન્માષ્ટમીના અવસર પર પુરૂષો સ્ટાઇલ કરી શકે છે આ ખાસ આઉટફિટ્સ, સુંદર દેખાશો....

6 Sep 2023 8:45 AM GMT
જન્માષ્ટમીનો તહેવાર દરેક માટે ખૂબ જ ખાસ હોય છે કારણ કે આ દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો.

જન્માષ્ટમી પર ટ્રાય કરો પેસ્ટલ કલર એથનિક ડ્રેસ અને સાડી, તમને આપશે અદ્ભુત લુક.....

4 Sep 2023 10:22 AM GMT
કુર્તી સાથે તમારા લુકને રોયલ ટચ આપવા માંગતા હોવ, તો તમે કોન્ટ્રાસ્ટ કલરમાં બનારસી સિલ્ક દુપટ્ટા કેરી કરી શકો છો.

ભાવનગર: CM ભુપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં રહ્યા હાજર, ધારાસભ્યો દ્વારા કરાયું હતું આયોજન

20 Aug 2022 7:35 AM GMT
ભાવનગર ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી

ભરૂચ : જન્માષ્ટમી પર્વે નર્મદા મૈયા બે કાંઠે વહેતી થતાં વેજલપુરના માછી સમાજે કર્યા દુગ્ધાભિષેક...

19 Aug 2022 10:10 AM GMT
જન્માષ્ટમી પર્વે નર્મદા નદી થઈ બે કાંઠે વહેતી, વેજલપુરના માછી સમાજ દ્વારા દુગ્ધાભિષેક સાથે કરી વિશેષ પૂજા

જામનગર : જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું...

19 Aug 2022 7:34 AM GMT
જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે માખણ, જન્માષ્ટમી પર આ રેસીપીથી બનાવો સફેદ માખણ.!

18 Aug 2022 10:48 AM GMT
ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ શ્રાવણ માસની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાનના બાળ સ્વરૂપની પૂજા સાથે ઉપવાસ કરે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨ દિવસ અમદાવાદમાં, જન્માષ્ટમી ઉજવશે

18 Aug 2022 8:21 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રિય નેતાના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે.

જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે બાળ ગોપાલને અર્પણ કરો,આ ભોગ અને શણગાર ભગવાન કૃષ્ણ કરશે દરેક મનોકામના પૂર્ણ

18 Aug 2022 6:11 AM GMT
હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની જન્મજયંતિ દેશભરમાં જન્માષ્ટમીના તહેવાર તરીકે...

સુરેન્દ્રનગર : વઢવાણમાં જન્માષ્ટમી નિમિત્તે 5 દિવસીય લોકમેળાને વિધિવત રીતે ખુલ્લો મુકાયો...

17 Aug 2022 11:22 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો આજે વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ 5 દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ...

જન્માષ્ટમી 2022 : મથુરા-બરસાણાની કૃષ્ણ જન્મજયંતિમાં જવા માંગો છો તો બજેટમાં કરો આ ટ્રીપનો પ્લાન

14 Aug 2022 10:52 AM GMT
ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિએ થયો હતો. દર વર્ષે ભાદ્ર માસની અષ્ટમીના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં...

ભરૂચ : નર્મદાની માટીમાંથી બનેલા મેઘરાજાનું નર્મદાના જળમાં જ વિસર્જન

1 Sep 2021 2:38 PM GMT
દિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું સમાપન થયું હતું.

પાકિસ્તાન સિંધ પ્રાંતમાં જન્માષ્ટમીના દિને કૃષ્ણ મંદિરોમાં તોડફોડ બાદ શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ

31 Aug 2021 10:34 AM GMT
આ ઘટના મંદિરમાં એક ધાર્મિક સમારોહ દરમિયાન બની, જે જન્માષ્ટમીના તહેવારને ઉજવવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો