Connect Gujarat

You Searched For "kedarnath"

કેદારનાથ યાત્રા: 1 મેના રોજ હેલી ટિકિટ બુકિંગ માટે ખુલશે પોર્ટલ, 7 મે પછીની મુસાફરી માટે કરી શકશો બુકિંગ

30 April 2023 4:20 AM GMT
ચારધામ યાત્રામાં કેદારનાથ હેલી સેવા માટે ટિકિટ બુક કરવા માટે IRCTC પોર્ટલ 1 મેના રોજ ખુલશે.

કેદારનાથ, યમનોત્રીથી લઈ લેહ અને હિમાચલ સુધી ભારે બરફ વર્ષા, ચારધામ યાત્રાળુઓ અધવચ્ચે અટવાયા

28 April 2023 6:44 AM GMT
જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે.

ઉત્તરાખંડ: યાત્રા શરૂ થતા પહેલા કેદારનાથમાં બની મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના પંખાને કારણે એક યુવકનું મોત

23 April 2023 11:44 AM GMT
ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટર સાથે થયેલા અકસ્માતની ઝીણવટભરી તપાસ બાદ જ હકીકત બહાર આવશે

યાત્રીઓને રાહ નહીં જોવી પડશે, એક કલાકમાં 1200 શ્રદ્ધાળુઓ કરી શકશે કેદારનાથના દર્શન, મળશે ટોકન

15 Feb 2023 4:17 AM GMT
આવનારી યાત્રા દરમિયાન એક કલાકમાં માત્ર 1200 શ્રદ્ધાળુઓ જ કેદારનાથના દર્શન કરી શકશે.

ચારધામ : ભક્તો માટે સોવેનિયર બનાવવા સૂચના, રાજ્યમાં સ્વરોજગારનો બીજો માર્ગ ખુલશે.!

2 Nov 2022 6:05 AM GMT
રાજ્યમાં ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓ માટે સોવનિયર તૈયાર રહેશે. તેનાથી યુવાનો અને મહિલાઓ માટે સ્વરોજગારીનો માર્ગ ખુલશે.

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 પૈકી ભાવનગરની 3 દીકરીઓના મોત, શોકમગ્ન બન્યું ભાવનગર...

18 Oct 2022 12:20 PM GMT
ઉત્તરાખંડમાં કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત 7 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓનો પણ સમાવેશ થાય છે.

ઉત્તરાખંડ : કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સહિત 7 લોકોના મોત

18 Oct 2022 7:22 AM GMT
ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

ગણેશ મહોત્સવ દરમ્યાન ચારધામની યાત્રા ભરૂચમાં જ બનશે શક્ય !,જુઓ ક્યાં ક્યાં 4 ધામની પ્રતિકૃતિનું કરાયું નિર્માણ

6 Sep 2022 7:59 AM GMT
હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું...

ભરૂચ: હાંસોટના જૂના ઓભાં ગામના 20 યુવાનો કેદારનાથની કાવડયાત્રાએ જવા રવાના,1453 કી.મી.નું અંતર કાપી પહોંચે મહાદેવના ધામમાં

8 July 2022 6:15 AM GMT
જીવના શિવા સાથે મિલન કરાવતા પવિત્ર શ્રવણ માસની ઉજવણી માટે ભક્તો થનગનાટ અનુભવી રહ્યા છે

ઉત્તરાખંડ: ચારધામ યાત્રામાં બે વર્ષ બાદ ભક્તોની ઉમટી ભીડ,પ્રશાસનને પરસેવો વળી ગયો

11 May 2022 6:13 AM GMT
બે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.

ઉત્તરાખંડ : આજથી કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા, વડાપ્રધાન મોદીના નામથી પહેલી પૂજા કરાઇ

6 May 2022 9:55 AM GMT
આજરોજ ઉત્તરખંડના ચારધામમાનું એક ધાર કેદારનાથના કપાત ખૂલ્યા હતા. જેમાં પીએમ મોદીના નામે પહેલી પુજા કરવામાં આવી હતી .

ઉત્તરાખંડ : બાબા કેદારનાથ અને માતા ગંગાની ડોલી પ્રસ્થાન થઇ, જાણો તેનો મહિમા અને તેની ગાથા

2 May 2022 7:08 AM GMT
શ્રી કેદારનાથ ભગવાનની પંચમુખી ડોલી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થઈ હતી.