Connect Gujarat

You Searched For "Mahatma Gandhi"

અમદાવાદ : જામનગરમાં ગોડસેની પ્રતિમાના વિવાદમાં યુથ કોંગ્રેસ આવ્યું મેદાનમાં

17 Nov 2021 12:33 PM GMT
મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તેમના જ હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવાથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.

ભારતની આઝાદી બાદ હવે કંગના રનૌતે મહાત્મા ગાંધી વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, રાષ્ટ્રપિતાને કહ્યું સત્તાના ભૂખ્યા અને ચાલાક

17 Nov 2021 7:48 AM GMT
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ વખતે તેણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું છે

ભરૂચ :કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં

2 Oct 2021 11:15 AM GMT
કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો

મહાત્મા ગાંધીનાં જીવન પર બનેલી આ ફિલ્મે 8 ઓસ્કાર પોતાના નામે કર્યા છે

2 Oct 2021 9:27 AM GMT
આખી દુનિયાને અહિંસાનો પાઠ ભણાવનારા મહાત્મા ગાંધીને તેમનાં જન્મ દિવસ 2 ઓક્ટોબરનાં આખો દેશ યાદ કરે છે. સૌ કોઇ તેમનાં જીવન સાથે જોડયેલી નાની મોટી વાત...

ભરૂચ : 60 સાયકલીસ્ટોએ સાયકલ રેલી યોજી મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

2 Oct 2021 9:21 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે 60 જેટલા સાયકલીસ્ટો આયનોકસથી સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી પહોંચ્યાં હતાં

આજે મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ, PM મોદીએ રાજઘાટ પર બાપુને આપી શ્રદ્ધાંજલિ

2 Oct 2021 4:53 AM GMT
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતીના અવસર પર આજે પ્રધાનમંત્રી મોદીએ રાજઘાટ પર જઈને શ્રદ્ધાંજલિ આપી. આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું,...

“બાપુ જીવિત છે દાંડી યાત્રાનું 91 વર્ષ બાદ પુનરાવર્તન" જુઓ અમારો ખાસ અહેવાલ

12 March 2021 3:46 PM GMT
ભારતને સ્વતંત્રતા મળ્યાને 75 વર્ષ આવતા વર્ષે પૂર્ણ થશે અને તેના 75 સપ્તાહ પહેલા જ અમ્રુત મહોત્સવની શરૂઆત થઈ રહી છે. આ મહોત્સવ થકી 91 વર્ષ પહેલા...

અમદાવાદ: દાંડી યાત્રા સામે કોંગ્રેસની કિસાન સત્યાગ્રહ યાત્રા પોલીસે અટકાવી,જુઓ ઘર્ષણના દ્રશ્યો

12 March 2021 1:21 PM GMT
દાંડી યાત્રાની થીમ પર કોંગ્રેસ દ્વારા આજરોજ કિસાન સત્યાગ્રહ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે પોલીસે યાત્રા કાઢી રહેલ કોંગ્રેસના કાર્યકરોની...

અમદાવાદ: કોચરબ આશ્રમ ખાતે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે યોજાયો વિશેષ કાર્યક્રમ,જુઓ બાપૂને કઈ રીતે અપાઈ શ્રધ્ધાંજલિ

30 Jan 2021 1:20 PM GMT
આજરોજ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે અમદાવાદના કોચરબ આશ્રમમાં વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં લોકોએ ચરખો ચલાવી બાપુને અનોખી રીતે શ્રધ્ધાંજલિ અર્પણ કરી...

“ગાંધી નિર્વાણ દિન”, 30 જાન્યુ, વર્ષ 1948ના રોજ સાબરમતીના સંતનો હતો અંતિમ દિવસ

30 Jan 2021 10:00 AM GMT
વિશ્વને અહિંસા શિખવાડનાર મહાત્મા ગાંધીની છાતીમાં 30 જાન્યુઆરી 1948ના રોજ ત્રણ ગોળી મારવામાં આવી હતી. જેને પગલે થોડી જ મિનિટોમાં તેમણે પ્રાણ છોડ્યા...

ભરૂચ: ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે બાપૂને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરાયા

30 Jan 2021 7:55 AM GMT
આજે તારીખ 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં બાપૂને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરતા કાર્યક્રમો યોજાયા હતા.તારીખ 30 જાન્યુઆરી...

કચ્છ : ભુજમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરાતાં લોકોમાં રોષ

9 Jan 2021 9:23 AM GMT
ભુજમાં હમીરસર તળાવના કિનારે ગાંધીબાપુની આરસના પથ્થરની મૂર્તિ આવેલી છે પરંતુ આ મૂર્તિ જાળવણીના અભાવે ખંડિત બની ગઈ છે, અસામાજિક તત્વો દ્વારા મૂર્તિ પર...