Connect Gujarat

You Searched For "Minister of State"

વલસાડ : સોનવાડા ગ્રામ પંચાયતના નવનિર્માણ થનાર મકાનનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

26 Feb 2022 3:41 AM GMT
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સોનવાડા ગામે રૂ.૧૪ લાખના ખર્ચે નિર્માણ થનારા સોનવાડા ગ્રામ પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત

વલસાડ : કપરાડાના દહીંખેડ-પીપરોણીમાં ચેકડેમ કમ કોઝ-વે બનાવાશે, રાજયમંત્રીના હસ્‍તે ખાતમુહૂર્ત સંપન્ન

19 Feb 2022 4:08 AM GMT
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીંખેડ ખાતે રૂ. ૨૪.૫૦ લાખના ખર્ચે તેમજ પીપરોણી ખાતે રૂ. ૩૪.૭૫ લાખના ખર્ચે નિર્માણ થનારા ચેકડેમ કમ કોઝ-વે બનાવવાના...

અરવલ્લી : રાજ્યના સૌથી મોટા આંબેડકર ભવનનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…

14 Feb 2022 10:56 AM GMT
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યના સૌથી મોટા આંબેડકર ભવનનું રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વલસાડ : રાજયમંત્રીના હસ્‍તે માતૃશ્રી રામુબા લવજીભાઈ ભરોડીયા કન્‍યા વિદ્યાલયના નૂતન ભવન- મોટાપોંઢાનું લોકાર્પણ

15 Jan 2022 9:20 AM GMT
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા-હઠીમાળ ખાતે કૉળઘા-કોળચા જનની ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત માતૃશ્રી રામુબા લવજીભાઇ ભરોડીયા કન્‍યા વિદ્યાલયના...

અમરેલી : રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં ૯૪.૬૬ લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લાની ૭ ગ્રામ પંચાયતના મકાનોનું લોકાર્પણ કરાયું

31 Dec 2021 3:09 PM GMT
રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના...

નર્મદા : ગરૂડેશ્વર મહાદેવ મંદિરે નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતી યોજાય, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત...

31 Dec 2021 6:56 AM GMT
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર : કોરોના-ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અંગે મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક

23 Dec 2021 8:04 AM GMT
ગુજરાત રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

વલસાડ : નારવડ ખાતે રાજ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પી.એચ.સી.ના મકાનનું લોકાર્પણ કરાયું

15 Nov 2021 4:31 AM GMT
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નારવડ ખાતે રૂ. ૯૬.૧૩ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું લોકાર્પણ

વલસાડ : પાણી પુરવઠા રાજ્યમંત્રીના હસ્‍તે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયા

15 Nov 2021 4:27 AM GMT
વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૫૫૨ લાખના ખર્ચે વિવિધ ૧૨ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા...

વલસાડ : ડહેલી ગ્રામ સચિવાલયના મકાનનું રાજ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

1 Nov 2021 3:37 AM GMT
રાજયના નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુ દેસાઇએ વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાના ડહેલી ખાતે પંચાયતની સી.ડી.પી.ઓ. યોજનાની રૂ. 22 લાખની ગ્રાન્‍ટ...

વડોદરા : આઝાદી અમૃતપર્વ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાય સાયકલ રેલી...

7 Oct 2021 4:44 AM GMT
વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજિત આઝાદી અમૃતપર્વ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પદગ્રહણ પછી...

ગુજરાતના નવા મંત્રીમંડળમાં કોણ છે સૌથી ઓછુ ભણેલું, કોની પાસે છે સૌથી વધુ સંપત્તિ

16 Sep 2021 11:46 AM GMT
ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મોટી ઉથલપાથલ થયેલી છે, રાજ્યના નવા મુખ્યમંત્રીની વરણી બાદ હવે આજે નવા મંત્રીઓના પણ શપથ પૂરા થઈ ગયા છે. રાજ્યનાં નવા...