Home > narmada river
You Searched For "Narmada River"
અંકલેશ્વર : રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સામે જૂના બોરભાઠાના ખેડૂતોમાં નારાજગી, જુઓ શું કહ્યું ધરતીપુત્રોએ..!
23 Sep 2023 11:29 AM GMTજૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
ભરૂચ : પૂર અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની માંગ સાથે BTP દ્વારા તંત્રને આવેદન અપાયું…
22 Sep 2023 10:22 AM GMTનર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે.
વડોદરા : નર્મદા નદીમાં ભારે પૂરના કારણે માલસર ગામના 40 પશુઓ તણાયા, ખેતી પાક થયો સંપૂર્ણપણે નાશ....
21 Sep 2023 8:04 AM GMTમાલસર ગામના કાંઠા વિસ્તારમાં 40 જેટલા પશુઓ તણાઇ ગયા હતા. જ્યારે 20 જેટલી ગાયોને જીવના જોખમે બચાવી લેવામાં આવી હતી.
ભરૂચ : પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ, સરકાર સર્જિત પૂર હોવાનો કર્યો આક્ષેપ..!
20 Sep 2023 11:45 AM GMTભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ અને આગેવાનો પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે
ભરૂચ : શુક્લતીર્થ ગામમાં પૂરના પાણી ચોથા દિવસે પણ યથાવત, પાણીમાં ડૂબી જતાં એક યુવાનનું મોત...
20 Sep 2023 11:28 AM GMTભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં પૂર આવ્યાને આજે ચોથા દિવસે પણ ઘૂંટણસમા પાણી યથાવત રહેતા લોકોની હાલત કફોડી બનવા પામી છે
ભરૂચ : પુરના પાણી ઓસર્યા બાદ લોકોમાં વહ્યો ગુસ્સાનો ધોધ, પ્રભારી મંત્રીની મુલાકાત વેળા કરી ઉગ્ર રજૂઆત..
20 Sep 2023 7:46 AM GMTપુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા
ભરૂચ : ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીના પૂર બાદ જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, હજારો લોકો થયા અસરગ્રસ્ત
20 Sep 2023 7:09 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ઝઘડીયા સહિતના તાલુકામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરથી હજારો લોકો અસરગ્રસ્ત થયા છે,
પુરના પાણી અંકલેશ્વરમાં પશુ માટે બન્યા મોતનું સરનામું, જ્યાં જુઓ ત્યાં મૃત પશુ અને કાદવ કિચડના ઢગ.!
19 Sep 2023 12:50 PM GMTતાલુકાનાં મોટા ભાગના ગામોમાં રાતના સમયે એકાએક આવી જતાં લોકોને પોતાની ઘર વખરી કે પશુઓને સ્થળાંતર કરવાનો પણ સમય મળ્યો નહતો
ભરુચ : નર્મદા નદીમાં આવેલા પુરના પાણી ઓસર્યા, 400 જેટલા કર્મચારીઓ જોડાયા સફાઈ અભિયાનમાં...
19 Sep 2023 9:35 AM GMTભરૂચ પુરના પાણી ઓસરતા શહેરના દાંડિયા બજાર,ધોળીકુઇ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભરુચ : નર્મદા નદીની જળ સપાટી 38 ફૂટ પર, 24 થી વધુ ગામો હાઇ એલર્ટ
18 Sep 2023 7:52 AM GMTભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 41 ફૂટની સપાટીએ વહી રહી હતી જે હાલ 38 ફૂટે પહોચી છે.
અંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતીએ વિનાશ સર્જાયો, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ....
18 Sep 2023 7:23 AM GMTનર્મદા નદીમાં આવેલા ધોડાપૂરએ વિનાશ સર્જ્યો છે. નર્મદા નદીમાં આવેલા પુરના કારણે અંકલેશ્વરમાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
અંકલેશ્વર: નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરના 3 ગામ બન્યા સંપર્ક વિહોણા,તંત્ર આવ્યુ મદદે
17 Sep 2023 10:19 AM GMTભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે અંકલેશ્વર તાલુકાના છાપરા,નવા કાસીયા,જુના કાસીયા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે