નવસારી : સાયકલિંગ પ્રત્યે લોકોને જાગૃત કરવા સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા યોજાય નાઈટ સાયકલિંગ...
આજની ભાગદોડવાળી જિંદગીમાં લોકો પાસે પોતાની તંદુરસ્તી માટે સમય નથી રહ્યો તેવામાં નવસારીના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
આજની ભાગદોડવાળી જિંદગીમાં લોકો પાસે પોતાની તંદુરસ્તી માટે સમય નથી રહ્યો તેવામાં નવસારીના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
જેના પ્રારંભ પૂર્વે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં આરતી ઉતારવામાં આવી હતી. એ આરતીના અગ્નિ થકી મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી.
કથાના મુખ્ય યજમાન અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મોરારીબાપુની ઐતિહાસિક કથાને સફળ બનાવવા હજારો રામ સેવકો તન-મન-ધનથી તત્પર છે.
ભરૂચની શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા વાડીવાલા કાછીયા પટેલ પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું
ભરૂચ શહેરની નવજીવન શાળા સ્થિત પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓનલાઇન STEM ક્વિઝ 2.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું..
ડો. બાબાસાહેબ આંબેડકરજીની 132 જન્મજયંતી નિમિતે સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાલ્મિકી સમાજના લોકો માટે પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું