Connect Gujarat

You Searched For "Patidar Samaj"

પાસની સરકારને 23 માર્ચનું અલ્ટીમેટમ કેસ પરત લો અથવા આરપારની લડાઈ : પાટીદાર સમાજ

7 March 2022 5:51 AM GMT
2015 થી રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની ભૂત ધુણ્યું હતું આંદોલન સમયે અનેક હિંસાની ઘટનાઓ પણ સામે આવી ત્યારે આંદોલન સમયે અનેક પોલીસ કેસ થયા, પાટીદાર...

આણંદ : ખોડલધામ સમિતિના પ્રમુખ ચરોતરની મુલાકાતે, પાટીદાર સમાજને મંદિરના પાટોત્સવનું આમંત્રણ પાઠવ્યું

21 Dec 2021 10:15 AM GMT
શ્રી ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશ પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા

આજે પાટીદાર સમાજ અને સીએમ વચ્ચે બેઠક, મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે !

6 Dec 2021 8:00 AM GMT
પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની અગાઉ ગુજરાત સરકારે ખાતરી આપી હતી.

ભરૂચ: પાટીદાર સમાજ દ્વારા શરદપુર્ણિમા નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરાયું

21 Oct 2021 5:34 AM GMT
ભરૂચના પાટીદાર સમાજ ઝાડેશ્વર દ્વારા શરદ પુર્ણિમા નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ: ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોય શકે મુખ્યપ્રધાન દરેક સમાજના હોય છે: સી.એમ.

18 Oct 2021 6:52 AM GMT
અમદાવાદના રીંગરોડ પર આવેલા સરદાર પટેલ ધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 ના કાર્યક્રમમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા...

પાટીદાર પાવર રાજ્યને મળ્યા 17 માં મુખ્ય મંત્રી

12 Sep 2021 2:25 PM GMT
ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, ભાજપ મોવડી મંડળ દ્વારા ગહન ચર્ચા બાદ લેવાયો નિર્ણય.

રાજ્યને મળ્યા પાંચમા પાટીદાર સીએમ

12 Sep 2021 2:15 PM GMT
રાજ્યની રાજનીતિમાં પાટીદાર સમાજ હંમેશા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રાજ્યમાં કુલ મતદારો પૈકી 15 ટકા સમાજ ના મત રાજ્યની વિધાનસભાની 70 બેઠકો પર પ્રભુત્વ...

ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ નિતિન પટેલ, પાટીદાર સમાજે વધામણાની કરી તૈયારીઓ

12 Sep 2021 7:58 AM GMT
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને મળી શકે છે પ્રમોશન, વિજય રૂપાણીના રાજીનામા બાદ નિતિન પટેલ બની શકે છે સીએમ.

લોકસભામાં ઓબીસી સમૂદાયને અનામત આપતું બીલ પાસ, વાંચો ગુજરાતના પાટીદારોને શું થશે લાભ

9 Aug 2021 11:24 AM GMT
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે લોકસભામાં ઓબીસી સમૂદાયને અનામત આપતું બીલ રજૂ કર્યું હતું જે સર્વસંમતિથી પસાર થઈ...

ગીર સોમનાથ: પાટીદાર બાદ કોળી સમાજ મેદાને, મુખ્યમંત્રી અમારા સમાજના જ હોવા જોઈએ

28 Jun 2021 7:37 AM GMT
પ્રાચી ખાતે કોળી સમાજની અગત્યની ચિંતન શિબિર યોજાઈ, કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવા ઉઠ્યો સૂર.

મહેસાણા: સરપંચથી લઈ સાંસદ અને ક્લાર્કથી લઈ ક્લેક્ટર સુધી પાટીદાર હોવો જોઈએ, જુઓ કોણે આપ્યું નિવેદન

30 Jan 2021 11:47 AM GMT
મહેસાણાના ઊંઝા ખાતે પાટીદાર સમાજની એકતા માટે સમાજની મુખ્ય બે ધાર્મિક સંસ્થાઓ ઉમિયાધામ ઊંઝા અને ખોડલધામના ટ્રસ્ટીઓની ચિંતન બેઠક યોજાઇ હતી જેમાં નરેશ...