Connect Gujarat

You Searched For "PM NarendraModi"

ભરૂચ : PMની સુરક્ષામાં ચુક મામલે ભાજપનો કિસાન મોરચો આવ્યો મેદાનમાં

12 Jan 2022 8:28 AM GMT
ખેડુત આંદોલનનું એપી સેન્ટર રહેલાં અને કોંગ્રેસનું શાસન છે તેવા પંજાબમાં વડાપ્રધાનનો કાફલો અટવાવાની ઘટના બાદ ભાજપે શરૂ કરેલો ધરણાનો સિલસિલો યથાવત રહયો...

ભાવનગર : "ગતિ શક્તિ ગુજરાત" થીમ આધારિત સરોવર રાષ્ટ્રીય કક્ષાની કાર્ય શિબિર યોજાય

9 Dec 2021 5:00 AM GMT
ભાવનગર ખાતે ગતિ શક્તિ ગુજરાતની થીમ પર સરોવર રાષ્ટ્રીય કક્ષાની કાર્ય શિબિર યોજાય હતી.

જવાદ વાવાઝોડું જલદ બનતા એક્શનમાં પીએમ મોદી; દિલ્હીમાં હાઈલેવલ મિટિંગ

2 Dec 2021 11:53 AM GMT
ભારતીય મોસમ વિભાગ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે

ઉત્તર પ્રદેશ: નોઇડા નજીક નિર્માણ પામનાર જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો પી.એમ.મોદીએ કર્યો શિલાન્યાસ

25 Nov 2021 12:29 PM GMT
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે જેવર એરપોર્ટ કનેક્ટિવિટીને સરળ બનાવશે. એ યુપીને આંતરરાષ્ટ્રીય બજારો સાથે સીધું કનેક્ટ કરશે

ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક: 100 કરોડ વેકસીનેશનનો આંક પાર કરવા પર પી.એમ.મોદીનું કરાયું ભવ્ય સન્માન

7 Nov 2021 8:03 AM GMT
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આજે પ્રધાનમંત્રી મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ઉત્તરપ્રદેશ: કુશીનગરમાં PM મોદીએ મહાપરિનિર્વાણ સ્તૂપમાં ભગવાન બુદ્ધની પૂજા કરી

20 Oct 2021 7:38 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુશીનગરના પ્રવાસે છે. મોદી ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્તૂપ સ્થળે પહોંચ્યા હતા.

પીએમ મોદી જશે આવતીકાલે અમેરિકાના પ્રવાસે

21 Sep 2021 2:03 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે બુધવારે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે.

પી.એમ.મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્વ પ્રતાપ સિંહ વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો, યોગી સરકારના વખાણ કરતા બોલ્યા

14 Sep 2021 12:16 PM GMT
પીએમ મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્વ પ્રતાપ સિંહ વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સીએમ યોગી સરકારના ખુબ વખાણ કર્યા હતાં. તેમણે...

નવસારી : 1990 થી 2008 સુધી ધારાસભ્ય રહેલાં મંગુભાઇ પટેલ બન્યાં મધ્યપ્રદેશના રાજયપાલ

6 July 2021 8:52 AM GMT
પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે યુપીના રાજયપાલ, અત્યાર સુધી આનંદીબેન પાસે હતો મધ્યપ્રદેશનો હવાલો.

અમદાવાદ: પી.એમ.નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવનો કરાવ્યો પ્રારંભ, જુઓ સંબોધનમાં શું કહ્યું

12 March 2021 10:28 AM GMT
દેશની આઝાદીના 75 માં વર્ષે આજે પીએમ મોદીએ સાબરમતી આશ્રમથી અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો. પીએમ મોદીએ દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી પીએમ મોદીએ...

અમદાવાદ : PM મોદીએ 81 દાંડી પદયાત્રીયોને પ્રસ્થાન કરાવી આઝાદીના અમૃત મહોત્સવની શરુઆત કરી

12 March 2021 7:29 AM GMT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધી સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. સાબરમતી આશ્રમમાં પીએમ મોદીએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી...

અમદાવાદ : PMના આગમન પહેલાં શહેરની કાયાપલટ, તંત્રની કામગીરી "ફોર્થ" ગિયરમાં

11 March 2021 11:44 AM GMT
કોઇ પણ સ્થળે મોટા ગજાના નેતાઓ આવતાં હોય ત્યારે તે વિસ્તારની કાયાપલટ થઇ જતી હોય છે. વર્ષોથી જે કામના લોકો સ્વપન જોતાં હોય છે તે કામ ગણતરીના કલાકોમાં થઇ...