Home > rathyatra
You Searched For "Rathyatra"
અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં PM મોદી અને CM યોગીના ડુપ્લિકેટે લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ
1 July 2022 8:35 AM GMTઅમદાવાદ ખાતે આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા દરમ્યાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટેબલા જોવા મળ્યા છે
અમદાવાદ: રથયાત્રામાં અખાડા બન્યા આકર્ષણનું કેન્દ્ર, બાળકો સહિત વૃદ્ધોએ પણ કરતબ રજૂ કર્યા
1 July 2022 7:26 AM GMTરથયાત્રામાં જો ટ્રક બાદ સૌથી વધારે આકર્ષણ હોઈ તો તે છે અખાડાનું અમદાવાદના 30 થી વધુ અખાડાઓ આ રથયાત્રામાં જોડાય છે
પુરીમાં જગન્નાથ રથયાત્રા માટે 'પહાંડી' વિધિ શરૂ થઈ
1 July 2022 4:07 AM GMTભગવાન જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા આજે ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં કાઢવામાં આવશે. પુરીમાં દુનિયાભરમાંથી લોકો મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા છે
અમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે લીધો ભાગ
1 July 2022 12:34 AM GMTઅમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે લીધો ભાગ
ભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે જગન્નાથની રથયાત્રા
30 Jun 2022 4:56 PM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે જગન્નાથની રથયાત્રાભરૂચમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ...
અમદાવાદ : શુભ કાર્યની શરૂઆત પહેલા ગજરાજની આગેવાનીમાં રથયાત્રા નીકળશે, જગન્નાથ મંદિર પાસે 14 હાથીનું પૂજન કરાયું
30 Jun 2022 11:36 AM GMTરથયાત્રામાં ગજરાજનું વિશેષ મહત્વ,13 માદા અને 1 નર ગજરાજનો સમાવેશ, તમામ ગજરાજની તબીબી તપાસ કરાઇ
કોણ કરશે રથયાત્રામાં પહિંદ વિધિ, શું તૂટશે વર્ષોની પરંપરા..?
30 Jun 2022 7:17 AM GMTભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે નીકળવાની છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે હરખભેર જગન્નાથ ભક્તોને દર્શન આપવા 1 જુલાઈએ નીકળવાના છે
અમદાવાદ રથયાત્રાના દિવસે અનેક રસ્તાઓ ડાયવર્ટ, જાણી લો 19 કિમિ રૂટનો પાર્કિંગ ઝોન
30 Jun 2022 5:10 AM GMTઅમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે. મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે તેવામાં આ વર્ષે મોટી...
ગાંધીનગર: રાજ્યના વિવિધ જીલ્લામાં નિકળતી રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન,ગૃહમંત્રીએ યોજી મહત્વની બેઠક
29 Jun 2022 12:33 PM GMTરાજયમાં રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,વિવિધ જિલ્લાઓમાંથી નીકળશે રથયાત્રા, ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી સમીક્ષા બેઠક
અમદાવાદ : રાજ્યમાં યોજાનાર 180 રથયાત્રાઓ માટે પોલીસ સજ્જ, CCTV સૌથી મોટું "કવચ"
27 Jun 2022 12:58 PM GMTસમગ્ર રાજ્યમાં અમદાવાદ સહીત કુલ 180 નાની મોટી રથયાત્રાઓ નીકળે છે. પુરી બાદ બીજી સૌથી મોટી રથયાત્રા ગુજરાત રાજ્યના આમદાવાદમાં નીકળે છે,
ભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા,તૈયારીઓ શરૂ કરાય
27 Jun 2022 10:46 AM GMTભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે
અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં પેરાગ્લાઇડિંગ મળશે જોવા, જુઓ પોલીસે શું કામ ભર્યું આવું પગલું
27 Jun 2022 8:37 AM GMTભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌથી મોટો પડકાર રથયાત્રાને સહી સલામત નીજ મંદિર પરત લાવવાનો હોય છે.