Connect Gujarat

You Searched For "RIP"

સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, 88 વર્ષની વયે જીવનલીલા સંકેલી

27 July 2021 6:24 AM GMT
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા છે. વડોદરાની...

અભિનેતા દિલીપ કુમારના અંતિમ દર્શન માટે ઘરે પહોંચ્યા બોલીવુડ સેલેબ્સ, જુઓ આ તસવીરો

7 July 2021 10:33 AM GMT
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું આજે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં નિધન થયું છે. સવારે 10 વાગ્યે તેમનો મૃતદેહ હોસ્પિટલથી તેમના ઘરે લઈ...

વડોદરા : પંડયા બ્રધર્સના પિતા હિમાંશુ પડયાનું હાર્ટએટેકથી મોત, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

16 Jan 2021 10:38 AM GMT
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તથા કૃણાલ પંડયાના પિતા હિમાંશુ પંડયાનું શનિવારના રોજ હદયરોગના હુમલાના કારણે મોત થયું છે. પિતાના નિધનના...

જુઓ પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું જન્મસ્થળ કયાં આવેલું છે

9 Jan 2021 10:57 AM GMT
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ શનિવારના રોજ 94 વર્ષની જૈફ વયે દુનિયામાંથી વિદાય લીધી છે. સ્વ. માધવસિંહ સોલંકી ભરૂચ જિલ્લા સાથે ગાઢ નાતો...

ગાંધીનગર : પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન, દિગ્ગજ નેતાઓ પહોંચ્યા શ્રધ્ધાજલિ અર્પવા

9 Jan 2021 9:13 AM GMT
રાજ્યના પૂર્વ CM અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે રવિવારના રોજ કરવામાં આવશે...

વડોદરા : અંતિમ સંસ્કાર માટે અહેમદ પટેલનો પાર્થિવ દેહ એરપોર્ટ પર આવી પહોંચતા સમર્થકો ઉમટી પડ્યા

25 Nov 2020 5:23 PM GMT
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફન...

રાજયસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલ 71 વર્ષની વયે અલ્લાહની રહેમતમાં પહોંચ્યાં

25 Nov 2020 9:20 AM GMT
રાજયસભાના સાંસદ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના ખજાનચી અહમદ પટેલ 71 વર્ષની વયે અલ્લાહની રહેમતમાં પહોંચી ગયાં છે. ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર...

ભરૂચ : પ્રોગ્રેસિવ હાઇસ્કુલ ખાતે યોજાઇ પ્રાર્થનાસભા, બે દિવસમાં બંને કનોડીયા બંધુઓએ લીધી વિદાય

27 Oct 2020 11:16 AM GMT
ગુજરાતી ફિલ્મ જગતમાં આગવી ઓળખ ઉભી કરનારા નરેશ કનોડીયા કોરોનાથી સંક્રમિત થયાં બાદ તેમનું અવસાન થયું છે. ભરૂચની પ્રોગેસિવ હાઇસ્કુલ ખાતે પ્રાર્થના સભા...

ફિલ્મ “છીછોરે”માં આત્મહત્યા નહીં કરવાની પ્રેરણા આપનાર સુશાંતે કરી “આત્મહત્યા”

14 Jun 2020 12:21 PM GMT
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર ફિલ્મ ઉદ્યોગ ચોંકી ઉઠ્યું છે. કોઈને યકીન નથી થય રહ્યું કે...