Connect Gujarat

You Searched For "Shravan Mass"

ભરૂચ: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું

1 Aug 2022 6:30 AM GMT
આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં બે વખત અભિષેક કરવા આવે છે જે નજારો અલોકિક હોય છે.

ગીર સોમનાથ : આગામી શ્રાવણ માસને લઈને સોમનાથ મંદિરમાં ભક્તિ માટે પ્રથમ વખત ડિજિટલ લૉકરની સુવિધા

27 July 2022 8:35 AM GMT
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસમાં ભારતભરમાંથી તેમજ દેશ વિદેશના શિવભક્તો સોમનાથમાં ઉમટશે.

ભરૂચ : ભોઇવાડમાં પરંપરાગત મેઘ મહોત્સવની ઉજવણી, છડીઓ ઝુલાવવામાં આવી

30 Aug 2021 11:18 AM GMT
કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભોઇવાડમાં છડી ઝુલાવવામાં આવી હતી તેમજ શ્રધ્ધાળુઓએ મેઘરાજાના દર્શન કર્યા હતાં.

આજે છે શીતળા સાતમ; શીતળા માતાને આરોગ્ય અને સ્વચ્છતાની દેવી માનવામાં આવે છે

29 Aug 2021 6:48 AM GMT
શીતળા માંને રોગોથી રક્ષણની દેવી કહેવામાં આવી છે. શીતળામાં એક હાથમાં પાણીનો કળશ ધરાવે છે અને બીજા હાથમાં સાવરણી,

ભરૂચ : દાંડિયાબજારમાં 95,000 રૂા.ની ચલણી નોટોથી ઘનશ્યામ મહારાજનો શૃંગાર

23 Aug 2021 1:14 PM GMT
ડિસ્પોઝેબલ વસ્તુઓ, ચોકલેટ, શાકભાજી ,સોનાચાંદીના તેમજ નવી ચલણી નોટોના હિંડોળે ભગવાનને ઝુલાવવામાં આવી રહયાં

જામનગર : શ્રાવણ સોમવાર નિમિત્તે બ્રહ્મ દેવ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

23 Aug 2021 11:34 AM GMT
શ્રાવણ માસમાં ભક્તો ભોળાનાથને ભજવવા અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યા છે

ગીર સોમનાથ: સોમનાથ જવાનું થાય તો વોક વે પર અચૂક લટાર મારજો,થશે અદભૂત અનુભૂતિ

23 Aug 2021 9:47 AM GMT
આ દ્રશ્ય છે સોમનાથ નજીક સમુદ્ર કિનારે નિર્માણ પામેલ દોઢ કિલોમીટર લાંબા વોક વેના…

ગીર સોમનાથ: ભોળાશંભુની આરાધના માટે ઉમટયું ભાવિક ભક્તોનું ઘોડાપૂર

23 Aug 2021 9:42 AM GMT
પવિત્ર શ્રવણ માસના આજે ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભકતોનું ઘોડાપૂર ઊમટ્યું હતું

શ્રાવણી પુનમના પાવન અવસરે ભુદેવોએ બદલી જનોઇ, ઠેર ઠેર યોજાયાં કાર્યક્રમો

22 Aug 2021 10:50 AM GMT
રાજયમાં રક્ષાબંધનના પર્વની સાથે સાથે ભુદેવોએ નવી જનોઇ ધારણ કરી હતી

કોરોનાના કહેર બાદ તહેવારનો જોવા મળ્યો અસલી રંગ, રક્ષાબંધનની હર્ષોલ્લાસથી ઉજવણી

22 Aug 2021 10:47 AM GMT
રવિવારના રોજ રાજયભરમાં રક્ષાબંધનના પર્વની હેતથી ઉજવણી કરાય હતી

ભરૂચ : નર્મદા મૈયાના સાંનિધ્યમાં શીતળા સાતમની ઉજવણી, ઠંડા ભોજનની માણી લિજજત

14 Aug 2021 8:05 AM GMT
શીતળા સાતમ અગાઉ રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓએ ભોજન તૈયાર કરી આજે શીતળા માતાજીની પુજા કરી ઠંડુ ભોજન આરોગવામાં આવ્યું

અમદાવાદ : દશામાં વિસર્જન અને તાજીયા ઝુલુસ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું...

12 Aug 2021 1:05 PM GMT
હિન્દુઓના પવિત્ર મહિનામાં એટલે શ્રાવણ મહિનો. ત્યારથી બધા તહેવારોની શરુઆત થાય છે.