Connect Gujarat

You Searched For "Somnath Mahadev"

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ એમ વ્યંકટેશન તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

23 April 2023 5:23 PM GMT
આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભારત સરકાર ના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ શ્રી એમ વ્યંકટેશન તથા ગુજરાત સરકારના ગૃહમંત્રી,...

ગીરસોમનાથ: આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી કેન્દ્રિય મંત્રી જી.કિશન રેડ્ડીએ ધન્યતા અનુભવી

21 April 2023 10:27 AM GMT
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, ગુજરાત સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, બલવંતસિંહ રાજપુતે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સોમનાથ મહાદેવના કર્યા દર્શન

3 April 2023 4:45 PM GMT
રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે સજોડે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. મંત્રી ડૉ. કુબેર ડીંડોરે સોમનાથ મહાદેવના દર્શન કરી...

ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસોત્સવ કાર્યક્રમનું સમાપન કરાયું…

22 March 2023 12:55 PM GMT
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે,

મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી 1.51 કરોડનું દાન અર્પણ કર્યું

18 Feb 2023 2:22 PM GMT
મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jio ના ચેરમેન આકાશ અંબાણી...

હવે, મહાશિવરાત્રી પર્વ પર દરેક ભક્ત સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય મેળવી શકશે, જુઓ આ અહેવાલ...

1 Feb 2023 12:39 PM GMT
સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા

20 Jan 2023 5:18 PM GMT
આજે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. સોમનાથ મહાદેવને શીશ નમાવી તેઓએ...

ગીર સોમનાથ : બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને ડિરેક્ટર આયાન મુખર્જીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

15 Sep 2022 9:58 AM GMT
વિવાદોથી બચવા અને પોતાની ફિલ્મનું ઇનડાયરેક્ટ પ્રમોશન કરવા બોલીવુડ અભિનેતા રણબીર કપૂર તેમજ ડિરેક્ટર આયાન મુખર્જીએ ગીર સોમનાથ જિલ્લા સ્થિત સોમનાથ...

ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યુ, હાટ બજારને પણ ખુલ્લુ મૂક્યુ..

11 Sep 2022 3:38 PM GMT
ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યાહાટ બજારને ખુલ્લુ મૂક્યુંહનુમાનજીની 16 ફૂટ ઊંચી મૂર્તિનું કર્યું અનાવરણદેશના ગૃહ પ્રધાન અને સોમનાથ...

શ્રાવણ વદ ચૌદશના પર્વે સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર કરવામાં આવ્યો

26 Aug 2022 3:09 PM GMT
ધર્મ શાસ્ત્રો અનુસાર બધા દેવી દેવતાઓ પાસે પોતપોતાના લોક છે અને ત્યાં તેઓ ખૂબ જ અપાર સંપત્તિ અને વૈભવ વચ્ચે સિંહાસન પર બેસે છે. પરંતુ દેવોના દેવ મહાદેવ...

ગીર સોમનાથ : વસુધાનું લીલું આભૂષણ બન્યું "બિલ્વ વન", સોમનાથ મહાદેવને રોજ અર્પણ થતાં 1.25 લાખ બિલ્વપત્રો

24 Aug 2022 7:18 AM GMT
પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ મહાદેવને રોજ 1.25 લાખથી વધુ બિલ્વ પત્રો અર્પણ કરવામાં આવે છે

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યો

22 Aug 2022 2:58 PM GMT
આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યો