Connect Gujarat

You Searched For "SOMNATH TEMPLE"

પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે મૌલાનાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી,પોલીસ ફરિયાદ નોંધાય

10 Feb 2023 6:37 AM GMT
દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે

ગીર સોમનાથ : અશ્વ સાથે શિવભક્તો પહોચ્યા સોમનાથ, સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયું અશ્વપૂજન...

22 Jan 2023 12:05 PM GMT
ભાવનગરના તળાજાથી 9 અશ્વ લઈને નીકળેલ શિવભક્તોનું મંડળ ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું હતું.

PM મોદી થોડીવારમાં સોમનાથ મંદિર પહોંચશે, ચાર રેલીઓને સંબોધશે

20 Nov 2022 4:18 AM GMT
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. 1 ડિસેમ્બરે 89 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી યાત્રાળુઓ સાથે ઠગાઇ કરતી ગેંગનો સાગરીત ઝડપાયો

2 Nov 2022 11:58 AM GMT
સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સાગરીતની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...

શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તો શિવભક્તોના હર હરના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યુ.

27 Aug 2022 4:19 PM GMT
અમાસ પર્વે 28 ધ્વજાપુજા, 37 સોમેશ્વર મહાપુજા, અને 1013 શિવભક્તો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ જગ્યાએ કરી શકાશે, તે પણ માત્ર 25 રૂપિયામાં..!

11 Aug 2022 9:12 AM GMT
આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કેહવામા આવ્યા છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે

ગીર સોમનાથ : બીજા સોમવારે સોમનાથ તીર્થ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, શિવાલયમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું

8 Aug 2022 6:46 AM GMT
શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટયા હતા વહેલી સવારથી ભાવિકો કતારમાં ઉભા ક્યારે ભગવાન ભોળાનાથના દર્શન થાય તેની રાહ જોવા

સોમનાથ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગ સાઇકલ યાત્રા પહોચી, યાત્રિકોનું ટ્રસ્ટીગણ દ્વારા સ્વાગત કરાયું

11 July 2022 10:11 AM GMT
હૈદરાબાદનું સુવર્ણભૂમિ મહા પદયાત્રા ટ્રસ્ટ છે, જેઓ તરફથી દર વર્ષે ધાર્મિક યાત્રા પગપાળા યોજવામાં આવે છે,

સોમનાથ મંદિરમાં હવે તમામ વ્યવહાર થશે સંસ્કૃતમાં,મંદિરના ટ્રસ્ટીઓનો મહત્વનો નિર્ણય

5 May 2022 4:09 AM GMT
સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણનું...

સોમનાથ મંદિરમાં પીએમ મોદીનો આવ્યો ફોન, શિવરાત્રીની ટેલિફોનિક શુભેચ્છા પાઠવી

1 March 2022 10:58 AM GMT
આજે શિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે ભગવાન શિવનું સ્મરણ માત્ર જીવન એકાકાર થવાની પ્રતીતિ કરાવી શકે છે.

સોમનાથ : દરેક રૂમમાંથી દેખાશે અરબી સમુદ્રનો નજારો, 30 કરોડ રૂા.થી બનેલા સરકીટ હાઉસનું લોકાર્પણ

21 Jan 2022 1:21 PM GMT
ગુજરાતની શાન સમાન સોમનાથ ખાતે રૂપિયા 30 કરોડના ખર્ચથી બનેલાં સરકીટ હાઉસનું વડાપ્રધાનની વર્ચયુઅલ હાજરીમાં લોકાર્પણ કરાયું

સોમનાથ ખાતે નવનિર્મિત અતિથીગૃહનું પી.એમ.ના હસ્તે આજે વર્ચ્યુઅલી લોકાર્પણ

21 Jan 2022 3:34 AM GMT
સોમનાથ ખાતે નવનિર્મિત અતિથીગૃહનું આજે લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના હસ્તે અતિથીગૃહનું લોકાર્પણ થશે,