Home > spiritual
You Searched For "spiritual"
માગશર મહિનામાં સૂર્ય ભગવાન સહિત આ દેવી-દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ
30 Nov 2022 6:43 AM GMTહિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા...
ભગવાન વિષ્ણુના આશીર્વાદ માટે કરો ઉત્પતિ એકાદશીનું વ્રત,જાણો નિયમ અને તેનું મહત્વ
18 Nov 2022 9:40 AM GMTદર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં બે એકાદશી ઉપવાસ કરવામાં આવે છે, હિંદુ ધર્મમાં એકાદશી વ્રતને તમામ ઉપવાસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ગુરુ નાનક જયંતિ : ગુરુ નાનકજીના આ શ્રેષ્ઠ વિચારો, જે તમારું જીવન બદલી નાખશે
8 Nov 2022 7:36 AM GMTઆજે સમગ્ર વિશ્વમાં ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમના જેવા સંપૂર્ણ ગુરુઓ સૃષ્ટિની શરૂઆતથી જ આપણા આત્માઓને પરમ ભગવાન સાથે...
ચંદ્રગ્રહણ શું છે, કયારે અને તેની પાછળનું વિજ્ઞાન,ચાલો જાણીએ તેના વિશે ખાસ માહિતી
8 Nov 2022 5:34 AM GMTઆજે એટલે કે 8 નવેમ્બર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. આજનો દિવસ જ્યોતિષ અને ખગોળશાસ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે જ્યોતિષીઓ સામાન્ય માણસને...
આજે છઠ પૂજાનો બીજો દિવસ, જાણો ખરનાનું મહત્વ તેમજ આ દિવસે શું કરવું અને શું ન કરવું
29 Oct 2022 6:24 AM GMTછઠ મહાપર્વ કારતક શુક્લ પક્ષના છઠ્ઠા દિવસે ઉજવવામાં આવે છે. આજે, છઠ પૂજાના બીજા દિવસે એટલે કે પંચમી તિથિ, જેને ઘરણા તરીકે ઓળખવામાં આવે છે,
કાળી ચૌદસ ઉત્સવ ક્યારે ઉજવવામાં આવશે? જાણો તિથિ, મુહૂર્ત અને સ્નાનનો સમય
22 Oct 2022 12:55 PM GMTકારતક મહિનો ખૂબ જ શુભ મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ધનતેરસ, દિવાળી જેવા મહત્વના તહેવારો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.
પાપાંકુશા એકાદશી વ્રત કરી કથા વાંચો, તમામ પ્રકારના પાપોમાંથી મળશે મુક્તિ
6 Oct 2022 6:15 AM GMTઅશ્વિન મહિનાના શુક્લ પક્ષની અગિયારસને પાપાંકુશા એકાદશી વ્રત તરીકે ઓળખવામાં આવે છે.
નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરો, બુદ્ધિ અને કીર્તિમાં થશે વધારો
29 Sep 2022 8:47 AM GMTઆ દિવસે માઁ કુષ્માંડાને માલપુઆ અને ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી બુદ્ધિ, પ્રસિદ્ધિની સાથે નિર્ણય લેવાની ક્ષમતા વધે...
નવરાત્રી વિશેષ: અંકલેશ્વરમાં આ સમાજના લોકો છેલ્લા 100 વર્ષથી માતાજીનાં પ્રતિકરૂપે શ્રી ફળની કરે છે સ્થાપના,જુઓ શું છે મહત્વ
27 Sep 2022 6:15 AM GMTનવરાત્રીના પર્વમાં માતાજીની આરાધનાનું અનેરું મહત્વ છે ત્યારે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસતા ભાલિયા સમાજ દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવે...
આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, જાણો શુભ સમય અને પૂજાની રીત
26 Sep 2022 5:45 AM GMTશારદીય નવરાત્રી આજથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 4 ઓક્ટોબરે નવમી તિથિ સાથે સમાપ્ત થશે.
ખરેખર ગરબે રમવું એટલે શું: ગરબે ઘુમવાથી પ્રદક્ષિણાનું પુણ્ય મળતું હોવાની છે માન્યતા, શું આપણે આવું કરીએ છે?
25 Sep 2022 1:02 PM GMTનવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે
નવલા નોરતામાં માઁ અંબાને ધરાવવામાં આવતા પ્રસાદ-ભોગનું પણ મહત્વ, વાંચો કયા દિવસે બનાવશો કયો પ્રસાદ..!
25 Sep 2022 5:41 AM GMTઆ વર્ષે શારદીય નવરાત્રી તા. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને તા. 4 ઓક્ટોમ્બર સુધી રહેશે. આજ વખતે નવરાત્રીનો પ્રારંભ સોમવારથી થવો શુભ રહેશે.