Connect Gujarat

You Searched For "St Bus"

પાટણ: સોમનાથ-રાધનપુર રૂટના ST બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા મોત,અનેક મુસાફરોનો જીવ બચાવ્યો

10 April 2023 9:38 AM GMT
પાટણના રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર આજે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા.

સોમનાથ-રાધનપુર રૂટના ST બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું

10 April 2023 5:28 AM GMT
મળતી માહિતી અનુસાર, રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર આજે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા. રાધનપુરથી માત્ર 1...

અંકલેશ્વર: એસ.ટી.બસના ચાલકે મોપેડને ટક્કર મારતા 3 લોકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા

8 April 2023 11:41 AM GMT
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ડિસેન્ટ હોટલ પાસે એસટી બસ ચાલકે એકટીવા સવારોને ટક્કર મારતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી

અંકલેશ્વર : ડીસન્ટ હોટલ નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કાર ચાલકનો આબાદ બચાવ...

14 March 2023 7:39 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ડીસન્ટ હોટલ નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અંક્લેશ્વરની ડીસન્ટ હોટલ પાસે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

14 March 2023 3:49 AM GMT
અંક્લેશ્વરની ડીસન્ટ હોટલ પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો જો કે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય...

ધંધુકા બગોદરા રોડ લોલીયા ગામ પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત

20 Feb 2023 4:26 AM GMT
ધંધુકા બગોદરા રોડ લોલીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું. પુલ પર પડેલી કોલસા ભરેલી ટ્રક...

અંકલેશ્વર:વાલિયા ચોકડી નજીક એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત,મુસાફરોનો આબાદ બચાવ

17 Feb 2023 8:06 AM GMT
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. દેશના સુધી મોટા કેમિકલ ક્લસ્ટર હોવાના કારણે અહીં સેંકડો ઉદ્યોગો રાત દિવસ ધમધમે છે.

ભરૂચ : ઝઘડીયાના રાજપારડી નજીક એકતાનગરથી નવસારી જતી એસટી. બસને અકસ્માત નડ્યો, મુસાફરોનો આબાદ બચાવ

12 Oct 2022 11:28 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નર્મદા જિલ્લા (એકતાનગર)થી નવસારી તરફ જતી એસટી. બસને અકસ્માત નડ્યો હતો,

દિવાળીના તહેવારમાં એસટી. નિગમનો મેગા પ્લાન, રાજ્યભરમાં દોડાવશે વધારાની 2300 બસો...

12 Oct 2022 10:54 AM GMT
એસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે

સુરત : દિવાળી વેકેશન પહેલા જ એસટી. વિભાગને રૂ. 1 કરોડથી વધુની આવક, સૌથી વધુ સૌરાષ્ટ્રના બુકિંગ...

11 Oct 2022 12:38 PM GMT
કોરોના કાળ બાદ એસટી. વિભાગમાં એડ્વાન્સ અને ગ્રુપ બુકિંગમાં 25%નો વધારો થયો છે, ત્યારે દિવાળી વેકેશન પહેલા જ સૌરાષ્ટ્રના એડવાન્સ બુકિંગમાં એસટી....

ભરૂચ : PM મોદીના કાર્યક્રમ માટે રાજ્યભરની એસટી. બસો ફાળવાતા સતત બીજા દિવસે પણ મુસાફરોને હાલાકી...

30 Sep 2022 11:45 AM GMT
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી એસટી. બસો ફાળવવામાં આવી છે,

અંકલેશ્વર : PM મોદીના કાર્યક્રમ માટે રાજ્યભરની એસટી. બસો ફાળવાતા મુસાફરો થયા હેરાન-પરેશાન...

29 Sep 2022 12:58 PM GMT
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી એસટી. બસો ફાળવવામાં આવી છે.