Connect Gujarat

You Searched For "Statue"

સુરત: હીરાનગરીમાં PM નરેન્દ્ર મોદી મઢાયા સોનામાં, 156 ગ્રામ સોનાના ઉપયોગથી મુર્તિ કરવામાં આવી તૈયાર

19 Jan 2023 3:34 PM GMT
હીરાનગરી સુરતનો અનોખો મોદી પ્રેમPM મોદીની સોનામાં મુર્તિ તૈયાર કરવામાં આવી156 ગ્રામ સોનાનો કરવામાં આવ્યો ઉપયોગગુજરાતમાં 156 બેઠક જિતતા અનોખી રીતે...

ભરૂચ : બંગાળી સમાજ કરશે દુર્ગા મહોત્સવની ભવ્ય ઉજવણી, તૈયારીઓને આખરી ઓપ...

29 Sep 2022 11:04 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે

નર્મદા : આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ, દેડિયાપાડામાં બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરાય...

13 Sep 2022 12:25 PM GMT
દેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

જામનગર : દગડું શેઠ ગણેશ મંડળ દ્વારા "માટી બચાવો" થીમ આધારિત ઇકો ફ્રેંડલી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ

26 Aug 2022 8:48 AM GMT
છોટીકાશીથી જાણીતા જામનગરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્શ્શોલ્લાસથી ઉજવાય છે, ત્યારે આગામી ગણેશોત્સવની જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ભરૂચ: આમોદમાં દશામાંને આવકારવા ભક્તોમાં આતુરતા, માતાજીની પ્રતિમા ખરીદવા ભક્તોની ભીડ

25 July 2022 12:06 PM GMT
આમોદ નગર સહિત પંથકમાં દશામાંનું વ્રત કરવા માટે શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મુખ્યમંત્રીનો મહત્વ પૂર્ણ નિર્ણય, કોરોનાકાળના બે વર્ષ બાદ ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરાયા

9 July 2022 4:50 AM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ભાવનગર : ભદ્રાવળ ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ખંડિત કરાતા ખભળાટ

6 May 2022 12:41 PM GMT
તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર 2 ગામે ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ખંડિત કર્યાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

વડોદરા : વિશ્વ પ્રસિધ્ધ 'કાલાઘોડા' પ્રતિમા કોર્પોરેશની બેદરકારીથી કદરૃપી બની

19 April 2022 6:21 AM GMT
વિશ્વ પ્રસિધ્ધ 'કાલાઘોડા' પ્રતિમાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યોગ્ય જાળવણી નહી કરતા પ્રતિમા પર લગાવવામા આવેલ કાળા રંગનું કોટિંગ ઉખડી ગયુ છે

PM મોદી આજે મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કરશે અનાવરણ

16 April 2022 4:57 AM GMT
આજે હનુમાનજીનો જન્મ દિવસ છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના શુભ અવસરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

વડોદરા : સંકલ્પભૂમિ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય..

14 April 2022 10:00 AM GMT
બકરાવાડી વિસ્તારના દલિત સમાજ દ્વારા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની સયાજીબાગ સ્થિત સંકલ્પભૂમિ ખાતે આવેલી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

વડોદરા : કાળાઘોડા ખાતેની સયાજીરાવની પ્રતિમા પ્રત્યે તંત્રની ઉદાસીનતા

10 March 2022 10:28 AM GMT
સંસ્કારી નગરી વડોદરાના આદ્યસ્થાપક સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની સાર- સંભાળ લેવામાં તંત્ર ઉણું ઉતર્યું છે.

કચ્છ : ભુજના મ્યુઝિયમમાં વર્ષો જૂના શિલાલેખોને સ્થાન,જાણો તેની પાછળનો ઇતિહાસ

30 Jan 2022 9:45 AM GMT
ભુજ ખાતે આવેલ મ્યુઝિયમમાં ભારતના સૌથી વધારે શિલાલેખો મળી આવ્યા છે.દરેક શિલાલેખ મૃતકોની યાદમાં મૂકવામાં આવ્યા છે.