Connect Gujarat

You Searched For "Stone pelting"

વડોદરા : રામ નવમીની યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નિર્વિઘ્ને રથયાત્રા નીકળે તે માટે પોલીસ તંત્ર સજ્જ

19 Jun 2023 11:46 AM GMT
આવતીકાલે તા. 20 જૂનના રોજ વડોદરા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું છે.

જુનાગઢ : દરગાહ દબાણ મામલે થયેલ અથડામણ બાદ એસપી ઓફિસે યોજાય શાંતિ સમિતિની બેઠક…

18 Jun 2023 1:21 PM GMT
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ ખાતે દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી,

જુનાગઢ: દરગાહનું દબાણ હટાવવાના મામલે પોલીસ અને ટોળા વચ્ચે અથડામણ, DySP સહિત 5 ઇજાગ્રસ્ત

17 Jun 2023 8:46 AM GMT
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી

વડોદરા: પાણીગેટ વિસ્તારમાં ફરીએકવાર કોમી છમકલુ,ક્રિકેટ રમવા બાબતે થઈ હતી માથાકૂટ

10 May 2023 9:25 AM GMT
અત્યંત સંવેદનશીલ મનાતા પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે ક્રિકેટ મામલે રમવા બાબલે થયેલ ઝગડા બાદ કોમી છમકલુ થતા પોલીસે તોફાની તત્વોની ધરપકડના ચક્રોગતિમાન...

સાબરકાંઠા: પ્રાંતિજમાં જુથ અથડામણ થતા પથ્થરમારો,7 લોકો થયા ઇજાગ્રસ્ત

5 May 2023 10:06 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમાં રાત્રી દરમ્યાન નજીવી બાબતે બે જુથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો.

વડોદરા : પથ્થરમારાને લઈ પોલીસે ડ્રોન ઉડાવી મકાનોનું નિરીક્ષણ કર્યું, હનુમાન જન્મોત્સવે પણ યોજાશે શોભાયાત્રા...

5 April 2023 12:21 PM GMT
ગત ગુરુવારે રામનવમીએ ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

નવસારી : સેશન્સ કોર્ટની ચાલુ કાર્યવાહીમાં આરોપીએ મહિલા જજ પર ફેંક્યો પથ્થર, જાપ્તાની કામગીરી સામે સવાલ..!

30 Dec 2022 11:08 AM GMT
નવસારી સેશન્સ કોર્ટમાં થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પર આરોપીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન છુટ્ટો પથ્થર ફેંક્યો હતો.

દક્ષિણ ભારતના આ રાજ્યમાં તણાવ વધતા ધારા-144 લગાવવી પડી,વાંચો શું છે કારણ

17 Dec 2022 9:57 AM GMT
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ની પાર્ટી YSRCP અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે.

સુરત : AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી પર થયેલા પથ્થરમારાનો આક્ષેપ ખોટો : રેલ્વે પોલીસ

8 Nov 2022 9:45 AM GMT
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે,

ગુજરાત પ્રવાસે આવેલા AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી પર પથ્થરમારો થયો હોવાનો દાવો, વાંચો કોણે કર્યો આક્ષેપ

8 Nov 2022 5:57 AM GMT
અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન ઓવૈસી જે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

ખંભાત શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં આરોપીએ પોતે જ હાઇકોર્ટમાં કરી અરજી,જાણો સમગ્ર મામલો

10 May 2022 6:23 AM GMT
ખંભાતમાં થયેલા કોમી હિંસા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં હિંસામાં નોંધાયેલી FIR ની તપાસ CID અથવા CBI સોંપવા અરજીમાં માગણી...

નવસારી: વિજકંપનીની બેદરકારીના કારણે 24 કલાક સુધી 40 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા,જુઓ શું છે મામલો

23 April 2022 10:30 AM GMT
બીલીમોરાના પશ્ચિમમાં છેલ્લા 24 કલાકથી લોકો વીજળી વગર અકળાતા ગત રાત્રે સ્થાનિકોએ DGVCLની કચેરીએ પહોંચી પથ્થરમારાનો પ્રયાસ કરતા પોલીસે હળવો લાઠીચાર્જ...