Home > swaminarayan temple
You Searched For "Swaminarayan Temple"
રાજકોટ : સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનિઝશન દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા
18 Dec 2021 7:25 AM GMTરાજકોટ જિલ્લાના સરધાર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં એક સાથે 3 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા
જામનગર : ભગવાન પ્રત્યે ભક્તોએ રજૂ કર્યો પોતાનો ભાવ, ભગવાનને પહેરાવ્યા ગરમ વાઘા...
18 Dec 2021 6:04 AM GMTસૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો દોર શરૂ થયું છે. સાથે જ જામનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે
અમદાવાદ: વિદેશી ધરતી પર સૌ પ્રથમ પગ મૂકનાર સંત આનંદ પ્રિયદાસજી સ્વામીજીનો "100"મો જન્મ દિવસ,પી.એમ.મોદીએ પાઠવી શુભેચ્છા
20 Oct 2021 6:33 AM GMTકુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદ પ્રિયદાસજી સ્વામી અને તેમના ગુરુ મુક્તજીવન સ્વામીબાપા છે
અમદાવાદ: વડાપ્રધાને જે આંબાનું બીજ રોપ્યું હતુ તેની કેરી અમે લોકો છીએ:સી.એમ.ભુપેન્દ્ર પટેલ
18 Oct 2021 8:56 AM GMTઅમદાવાદના નિકોલ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી
સુરત : અમરોલી સ્વામીનારાયણ મંદિરના મહંતે કર્યો વાણીવિલાસ, શ્રધ્ધાળુઓએ કરી મહંતની ધોલાઇ
16 Oct 2021 8:47 AM GMTસુરતના અમરોલીના સ્વામીનારાયણ મંદિરના મહંતને નાગબાઇ માતાની સરખામણી સુંદર સ્ત્રી સાથે કરવાનું ભારે પડી ગયું છે.
કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થયા
3 Aug 2021 11:20 AM GMTકચ્છ જિલ્લાના ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થતા મંદિરને મોટી ખોટ પડી છે. ગતરોજ સ્વામીજીએ પોતાના નશ્વર દેહનો ત્યાગ...
વડોદરા : હરિધામ સોખડામાં હરિભકતોનું મહેરામણ, શિસ્તબધ્ધ રીતે આપી રહયાં છે શ્રધ્ધાંજલિ
29 July 2021 12:39 PM GMTહરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, નશ્વર દેહને ભકતોના દર્શન માટે આવી રહયાં છે.
વડોદરા : હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે હરિભકતો સોખડાની વાટે, બે કીમી લાંબી કતાર લાગી
28 July 2021 12:08 PM GMTહરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, 88 વર્ષની જૈફ વયે સ્વામીએ લીધા અંતિમ શ્વાસ.
વડોદરા: સંત હરિપ્રસાદ અનંતની વાટે, તારીખ 1 ઓગસ્ટે કરાશે અંતિમ સંસ્કાર
27 July 2021 10:56 AM GMTસ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાશે.
ભરૂચ: સોખડાના હરિપ્રસાદ સ્વામીનું નિધન, ભક્તો દ્વારા ધૂન સભાનું આયોજન
27 July 2021 7:43 AM GMTસ્વામી હરિપ્રસાદનું નિધન, ભક્તો ઘેરા શોકમાં ગરકાવ. ભક્તો દ્વારા ધૂન સભાનું આયોજન.
Gujarat Panchayat Election 2021: રાજકોટના ગોંડલના અક્ષર મંદિરના સંતોએ મતદાન કર્યું
28 Feb 2021 5:18 AM GMTરાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. રાજકોટના ગોંડલમાં આવેલા...
અમદાવાદ : કોરોના સંક્રમણ વધતાં BAPS સ્વામિનારાયણ મંદિર બંધ રહેશે, અક્ષરધામ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય
20 Nov 2020 12:26 PM GMTરાજ્યમાં કોરોનાનું સક્રમણ વધતાં અમદાવાદની સ્થિતિ ગંભીર બની છે. કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર આજથી...