પેરાનોર્મલ ટુરીઝમ શું છે? શા માટે લોકો આ સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે?
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પેરાનોર્મલ ટુરિઝમ પણ વધી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો પેરાનોર્મલ સ્થળોએ જઈને તેનો આનંદ માણી રહ્યા છે. આવો તમને જણાવીએ કે પેરાનોર્મલ ડેસ્ટિનેશન શું છે, જેના માટે લોકોમાં ક્રેઝ વધી રહ્યો છે.