Home > tree plantation
You Searched For "Tree Plantation"
Earth Day 2022: આ 5 સરળ રીતો સાથે 'પૃથ્વી દિવસ' પર બનો એક જવાબદાર નાગરિક!
22 April 2022 8:27 AM GMTદર વર્ષની જેમ આ વર્ષે પણ 22મી એપ્રિલે પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસો પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર ભાર આપવા માટે સમગ્ર વિશ્વમાં...
ડાંગ : 'ક્લીન ઈન્ડિયા' કાર્યક્રમ અંતર્ગત માહિતી કચેરી-આહવા ખાતે વૃક્ષારોપણ કરાયું...
5 Oct 2021 9:57 AM GMTડાંગ જિલ્લાના આહવા સ્થિત માહિતી કચેરીના પટાંગણામાં 'ક્લીન ઈન્ડિયા' કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.'ક્લીન...
મહેસાણા : ઉંઝા એપીએમસીની વડાપ્રધાનને ભેટ, 25 હજાર વૃક્ષો વાવી તેનું કરાશે જતન
17 Sep 2021 7:41 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ, એપીએમસી દ્વારા 25,000 વૃક્ષોનું કરાશે વાવેતર.
કરછ: ભુજના નિવૃત્ત પોલીસ અધિકારીનો પ્રકૃતિ પ્રેમ, વાવ્યા 10 હજાર વૃક્ષ
17 Aug 2021 12:07 PM GMTનિવૃત્ત પોલીસ અધિકારીનો પ્રકૃતિ પ્રેમ, 10 હજાર વૃક્ષોનું કરાયું વાવેતર.
ભરૂચ: અંકલેશ્વરના વિંધેશ્વરી પેટ્રોલિયમ ખાતે 551 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું
15 Aug 2021 7:22 AM GMTભરૂચના અંકલેશ્વર ખાતે આવેલ વિંધેશ્વરી પેટ્રોલિયમ દ્વારા સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 551 તુલસીના રોપાનું વિતરણ કરવામાં...
અમરેલી : ઠાંસા ગામ બનશે હરિયાળુ, નહિ પડે ઓકિસજનની ઘટ, જુઓ શું છે કારણ
2 Aug 2021 9:44 AM GMTઠાંસા ગામમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું, યુવાનોએ ગામમાં 711 વૃક્ષોનું કર્યું વાવેતર.
ખેડા : નાયકા ગામે ગૌચરની જમીનમાં ઘાસચારા પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
31 July 2021 12:37 PM GMTગુજરાત રાજ્ય સરકારની મનરેગા યોજના અંગેની નવચેતના અન્વયે આજે ખેડા તાલુકાના નાયકા ગામે ઘાસચારા પ્રોજેકટનો અમલ કરાયો હતો. આ કામ મનરેગા યોજના અન્વયે થઇ...
વલસાડ : નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રોપા વિતરણ સહિત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
29 July 2021 12:47 PM GMTભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ જિલ્લા યુવા અધિકારી સત્યજીત સંતોષના...
ભરૂચ : પેજ સમિતિના પ્રણેતા સી.આર.પાટીલના કાર્યકાળનું 1 વર્ષ પૂર્ણ, ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરાયું
20 July 2021 8:15 AM GMTગુજરાત BJP પેજ સમિતિના પ્રણેતા છે સી.આર.પાટીલ, સી.આર.પાટીલના કાર્યકાળનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ.
ભરૂચ : લાયન્સ ક્વીન્સ દ્વારા થવા આશ્રમ શાળા ખાતે વૃક્ષારોપણ કરાયું
17 July 2021 1:04 PM GMTલાયન્સ કલબ ઑફ અંકલેશ્વર ક્વીન્સની બહેનોએ થવા ગામ મુકામે બી.આર.એસ. કોલેજના મેદાનમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500...
ભાવનગર : મોટી રાજસ્થળી ગામે 1008 પીપળાનું રોપણ, પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ
14 July 2021 12:07 PM GMT'અષાઢી બીજ' એ હિન્દુ સંસ્કૃતિમાં શુભ કાર્યો શરૂ કરવાં માટે અગત્યનો તહેવાય કહેવાય છે. લોકો આ દિવસે પોતાના અગત્યના કાર્યોની શરૂઆત કરતાં હોય છે. આ સિવાય...
વાગરા: કોર્ટ સંકુલમાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
10 July 2021 6:26 AM GMTવૃક્ષારોપાણ કરવુએ સાંપ્રત સમયમાં ખુબજ આવશ્યક બન્યુ છે.કોરોનાની લહેરમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નહિ મળતા અનેક લોકોએ પોતાનો કિંમતી જીવ ગુમાવવો પડ્યો...