Home > tributes
You Searched For "Tributes"
અંકલેશ્વર : સુરોના સમ્રાટોને શ્રધ્ધાજલિ આપવા 70 કીમીની સાયકલ રાઇડ
25 Feb 2022 11:34 AM GMTજાણીતા ગાયિકા લતા મંગેશકર અને મ્યુઝીક કંપોઝર બપ્પી લહેરી આપણી વચ્ચે સદેહ રહયાં નથી પણ તેમની યાદો હજી તાજી છે.
PMએ સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
28 Jan 2022 5:28 AM GMTવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સ્વતંત્રતા સેનાની લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.મોદીએ ટ્વીટ કર્યું હતું કે પંજાબ...
અમદાવાદ : આઇકોનીક પેડેસ્ટેરીયન બ્રિજને "સ્વ. જનરલ બિપીન રાવત" નામ આપવા કોંગ્રેસની માંગ
24 Dec 2021 7:24 AM GMTઅમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઇકોનીક પેડેસ્ટેરીયન બ્રિજને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સ્વ. જનરલ બિપીન રાવતનું નામ આપી તેમને શ્રદ્ધાંજલિ...
ભાવનગર: માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને એસપી કચેરી ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી
21 Nov 2021 11:42 AM GMTભાવનગર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત લઈને લોકોમાં જાગૃતિ આવે જે અંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
વડોદરા : શહીદ પોલીસજવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં, જુઓ પોલીસ કમિશ્નરે શું કરી જાહેરાત
21 Oct 2021 10:45 AM GMTવડોદરામાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામેલાં પોલીસ અધિકારીઓ તથા જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં.. શહીદોના વતનમાં આવેલી શાળાઓ તથા રસ્તાઓને શહીદોનું નામ...
વડોદરા : હરિધામ સોખડામાં હરિભકતોનું મહેરામણ, શિસ્તબધ્ધ રીતે આપી રહયાં છે શ્રધ્ધાંજલિ
29 July 2021 12:39 PM GMTહરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, નશ્વર દેહને ભકતોના દર્શન માટે આવી રહયાં છે.
અમરેલી : કોરોના મૃતકોના આત્માની શાંતિ અર્થે AAP દ્વારા પાઠવાઈ શ્રદ્ધાંજલિ
13 July 2021 10:06 AM GMTવડલી ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. તમામ મૃતકોના પરિવારજનોને AAPના નેતાઓએ સાંત્વના પાઠવી.
ભરૂચ : ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ
23 Jun 2021 11:23 AM GMTભરૂચ ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.મહાત્મા...
ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે કોરોનાથી નિધન, પીએમ મોદી સહિત અનેક નેતાઑએ પાઠવી શ્રદ્ધાંજલિ
19 Jun 2021 3:04 AM GMTધ ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનું 91 વર્ષનીવયે કોરોનાથી નિધન થયું છે. પોતાના જીવનકાળમાં અનેક મેડલો પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરનાર મિલ્ખાસિંહ 20 મેના...
ભરૂચ : કોરોના વિડીયો અને ફોટોગ્રાફરોને પણ ભરખી ગયો, મૃતકોને અપાય શ્રદ્ધાંજલિ
18 Jun 2021 10:54 AM GMTફોટો અને વિડીયોગ્રાફર એસો.ના ઉપક્રમે કાર્યક્રમ, મૃતકોના પરિવારને સથવારો આપવાની ખાતરી.
સુરત : પત્રકારમાંથી નેતા બનેલા ઈશુ દાન ગઢવી સુરતની મુલાકાતે, તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
16 Jun 2021 4:09 PM GMTગુજરાતની ખાનગી ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવી પત્રકારિતા છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ...
ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલા સંઘર્ષને એક વર્ષ પૂર્ણ
15 Jun 2021 10:55 AM GMTઆર્મી ચિફે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવી.