Connect Gujarat

You Searched For "Vaccine"

ભાવનગર : બાળકોને વિવિધ રોગથી રક્ષિત કરવા PCV-ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિનનું લોન્ચિંગ કરાયું

20 Oct 2021 10:57 AM GMT
બાળકોને ન્યૂમોકોકલ, ન્યૂમોનિયા અને મગજના તાવ જેવા જીવલેણ રોગથી રક્ષિત કરવા વેક્સિનનું લોન્ચિંગ કરાયું

ભરૂચ: અંકલેશ્વર આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો

18 Oct 2021 11:31 AM GMT
આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના,સામુદાયિક સેવા ધારા,અંકલેશ્વર તાલુકા આરોગ્ય શાખા દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ યુવા સંકલ્પ...

અમદાવાદ : વેક્સિનના બીજા ડોઝ પ્રત્યે લોકોમાં ઉદાસીનતા, કોર્પોરેશન દ્વારા કોલ સેન્ટર ઉભા કરાયા...

9 Oct 2021 8:02 AM GMT
કોરોના મહામારીમાં અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા પ્રજાને કોરોના વેક્સિન લેવા માટે ફોન કરીને સમજાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વાર પણ કોરોનાની રસી ઘરે...

અમદાવાદ : ખાનગી સ્થળોએ જતાં પહેલાં ધ્યાન રાખજો, રસીના બંને ડોઝ લીધાં હશે તો જ મળશે પ્રવેશ

8 Oct 2021 12:34 PM GMT
અમદાવાદમાં સરકારી બાદ હવે ખાનગી સ્થળોએ પણ વેકસીનના બંને ડોઝ નહિ લેનારા લોકોને પ્રવેશ આપવામાં આવશે નહિ અમદાવાદ શહેરના નાગરિકોને કોવિડ-19 રોગોથી રક્ષણ...

સુરત : પાંડેસરામાં વેકસીનેશન કેમ્પમાં અનેક લોકોને વેકસીનના ડોઝ અપાયાં

2 Oct 2021 11:36 AM GMT
વાત હવે સુરત કે જયાં પાંડેસરામાં કોમન સર્વિસ સેન્ટરના ઉપક્રમે વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

7થી11 વર્ષના બાળકો પર કોરોના વેક્સિનના પરીક્ષણની સીરમ ઇન્સ્ટીટ્યૂટને મળી મંજૂરી

29 Sep 2021 11:09 AM GMT
ભારતમાં ફરી સ્કૂલો ખૂલ્લી રહ્યાં છે. આ સ્થિતિમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે વેક્સિનેશન જરૂરી છે.

અમદાવાદ: હોટલ અને રેસ્ટોરન્ટમાં જાવ છો તો આ નિયમ જાણી લો, નહીંતર પ્રવેશ નહીં મળે

23 Sep 2021 1:06 PM GMT
અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજીયાત કરવામાં આવ્યું છે

બ્રિટેનના પ્રતિબંધથી ભારત ભડકયું; વિદેશ સચિવે કોવિશિલ્ડને મંજૂરી ન આપવાના નિર્ણયને કહ્યો ભેદભાવપૂર્ણ

21 Sep 2021 1:12 PM GMT
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ યુકેના કોવિડશીલ્ડ રસીને મંજૂરી ન આપવાના નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો

સુરેન્દ્રનગર: ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય; વેક્સિન લીધેલી વ્યક્તિને જ મળશે મંદિરમાં પ્રવેશ

18 Sep 2021 9:28 AM GMT
ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, વેક્સિનનું પ્રમાણપત્ર બાતવી મળશે મંદિરમાં પ્રવેશ.

ICMRએ કહ્યું - કોરોનથી મૃત્યુ રોકવા વેક્સિનનો પ્રથમ ડોઝ 96.6% અને બીજો ડોઝ 97.5% અસરકારક

10 Sep 2021 5:26 AM GMT
છેલ્લા 24 કલાકમાં દેશમાં 43 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે, જેમાંથી લગભગ 32 હજાર કેસ કેરળ રાજ્યના છે.

ભરૂચ: ઉદ્યોગ નગરી અંકલેશ્વર બન્યું કોવેકસીનનું હબ, કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પ્રથમ બેચ કરી રીલીઝ

29 Aug 2021 9:02 AM GMT
અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોરોના વેકસીનનો પ્રથમ જથ્થો આજરોજ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ મંડાવીયાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે તેઓએ...

અંકલેશ્વર બન્યું કોવેકસીનનું હબ, વર્ષે 20 કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ

29 Aug 2021 6:27 AM GMT
વેક્સીનની પ્રથમ બેચ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજરોજ રિલીઝ કરી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ રહ્યા હાજર