Home > water level
You Searched For "Water Level"
ભરૂચ : નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતાં ઝઘડીયા નજીક નદી કાંઠાના ગામોને "એલર્ટ" કરાયા...
17 Aug 2022 11:32 AM GMTમધ્યમાંથી પસાર થતી નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થતાં ઝઘડીયા તાલુકાના નદી કાંઠાના 5થી વધુ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા.
નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમમાં 6.54 લાખ ક્યુસેક પાણીની આવક, જળ સપાટીમાં સતત વધારો...
17 Aug 2022 9:07 AM GMTઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા જિલ્લાના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે
ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, તંત્ર દ્વારા 800થી વધુ લોકો અને પશુધનનું સ્થળાંતર...
17 Aug 2022 7:16 AM GMTસરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી વધતાં તંત્ર એલર્ટ
ભરૂચ પર તોળાતું પુરનું સંકટ, નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો
16 Aug 2022 6:47 AM GMTભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં વહેલી સવાર બાદ અઢી ફૂટના વધારે સાથે નદીની જળ સપાટી ૧૯.૦૫ ફૂટે પહોંચતા કિનારાના લોકોને એલર્ટ કરવામાં...
નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી
15 Aug 2022 3:49 PM GMTસરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી
ભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું...
12 Aug 2022 1:24 PM GMTસરદાર સરોવર ડેમમાંથી 55 હજારથી 1.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા કાંઠાના ગામોને એલેર્ટ કરાયા
ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાના જળસ્તરમાં પણ વધારો, જળ સપાટી 17 ફૂટે સ્થિર
12 July 2022 6:58 AM GMTભરૂચ જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે.
ભરૂચ : નેત્રંગના બલદવા, પીંગોટ-ધોલી ડેમની પાણીની સપાટીમાં સતત વધારો...
11 July 2022 3:20 PM GMTભરૂચ અને નર્મદા જીલ્લાના સાતપુડા ડુંગર વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકામાં વર્ષો અગાઉ રાજ્ય સરકાર દ્વારા ટોકરી નદી ઉપર આવેલ બલદવા, પીંગોટ અને મધુવંતી...
ભરૂચ: ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદના કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો
11 July 2022 11:11 AM GMTઉપરવાસમાં વરસી રહેલ અનરાધાર વરસાદના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થયો છે.
ખેડા : સુજલામ સુફલામ યોજના અન્વયે તળાવો ભરાવાથી જીલ્લામાં પાણીનું સ્તર ઉંચુ આવશે…
24 May 2022 12:19 PM GMTસુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં બનનાર ૭૫ અમૃત સરોવર માટે ગાંધીનગરથી સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ, નડિયાદના મહિસિંચાઇ...
ભરૂચ : ઉનાળાની શરૂઆતમાં જ નર્મદા નદીના જળની માત્રા ઘટી, સ્થાનિકોમાં ચિંતા...
15 March 2022 2:34 PM GMTખળખળ વહેતી માઁ નર્મદાના જળની માત્રા ઘટી ભરૂચ-અંકલેશ્વર બાજુના કિનારાએથી પાણી ઉતર્યું જળ ઓછું થવાથી સ્થાનિકો માટે ચિંતાનો વિષય
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, સપાટી 119.02 મીટર પર પહોંચી
9 Sep 2021 6:27 AM GMTગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો નોંધાયો...