Connect Gujarat

You Searched For "Water Problem"

મહીસાગર : જળસંકટને પહોચી વળવા રહેજો તૈયાર, કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટ્યો...

18 April 2022 8:23 AM GMT
મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં હાલ પાણીની સપાટી 397 ફૂટ થતાં ડેમની સપાટીનુ સ્તર 50% પર પહોચ્યું છે.

સુરેન્દ્રનગર: ચોટીલાના 5થી વધુ ગામોમાં જળસંકટને કારણે ૩૦૦થી વધુ પરિવારોની હિજરત !

12 April 2022 10:56 AM GMT
સુરેન્દ્ર નગરમાં પાણીની પારાયણ ચોટીલાના 5 ગામોમાં દાનિય સ્થિતિ જળ સંકટના કારણે પરિવારો હિજરત કરવા મજબૂર

અમદાવાદ : શહેરીજનોને નહીં પડે પાણીની તકલીફ, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત...

21 March 2022 5:21 AM GMT
અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે 87.16 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

અમદાવાદ: કોટ વિસ્તારમાં પાણીની સમસ્યા થશે દૂર.! મનપા 77 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખશે

14 Oct 2021 10:11 AM GMT
77 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇનો નાખવામાં આવશે. અમદાવાદમાં જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ અનેક નવી જરૂરિયાત પણ ઉદ્ભવે છે.

ભરૂચ : સોયેબ પાર્ક પાણીની ટાંકીનું મુખ્યલાઇન સાથે કરાયું જોડાણ, પાણીની સમસ્યા થઇ હલ

13 Oct 2021 11:04 AM GMT
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં જોડાણ આપી સોયેબ પાર્ક પાણીની ટાંકીની મુખ્ય પાઈપલાઈન સાથે કરવામાં આવેલી કામગીરી...

રાજકોટ : આજી ડેમ નહી રાખી શકે શહેરીજનોને "રાજી", માત્ર પાંચ દિવસ ચાલે તેટલું જ પાણી

16 Aug 2021 11:00 AM GMT
ઓછા વરસાદના કારણે ડેમમાં પાણી ઘટયું, રાજકોટ શહેરને કુલ 3 ડેમમાંથી અપાય છે પાણી.

મહેસાણા: ઉત્તરગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ તળિયા ઝાટક, જુઓ ડેમમાં કેટલું છે પાણી

13 Aug 2021 8:23 AM GMT
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ જળાશયમાં હાલ ડેમમાં પાણીનો જથ્થો કુલ ક્ષમતાના ચોથા ભાગ કરતાં પણ ઓછો છે.

સુરત : સ્માર્ટ સીટીને કાળી ટીલી, પાણી માટે ટેન્કર પર નિર્ભર લોકો

24 July 2021 9:34 AM GMT
શિવાજી નગર વિસ્તારના રહીશોની હાલત કફોડી, માળખાકીય સુવિધાઓના અભાવે પડી રહી છે હાલાકી.

ભાવનગર : ભાલ પંથકમાં લોકોને નથી મળતું પાણી, 5 હજાર લોકોની તકલીફ તંત્રને દેખાતી નથી

7 July 2021 8:29 AM GMT
ભાલ પંથકમાં નિયમિત પાણી મળતું નહિ હોવાની ફરિયાદ, દેવળિયા સંપમાંથી કરવામાં આવે છે પાણીનું વિતરણ.

સોમનાથ : વેરાવળ અને સોમનાથના 2 લાખ લોકોને 10 દીવસથી પાણીના વલખાં, તંત્રની એકબીજા પર ખો

4 July 2021 9:13 AM GMT
પવિત્ર તીર્થધામ સોમનાથ અને વેરાવળના 2 લાખ કરતાં વધારે લોકો છેલ્લા 10 દિવસથી પાણી માટે વલખા મારી રહયાં છે

દાહોદ: કડાણા ઉદ્ધવહન સિંચાઈ યોજનાની પાઈપ લાઈનમાં છેલ્લા દસ દિવસથી લીકેજ,જુઓ ખેડૂતોને શું છે સમસ્યા

11 Feb 2021 8:30 AM GMT
દાહોદમાંથી પસાર થતી કડાણા ઉદ્ધવહન સિંચાઈ યોજનાની પાઈપ લાઈનમાં છેલ્લા દસ દિવસથી લીકેજ સર્જાઈ રહ્યું છે તેને લઈને ખેડૂતોના પાકને નુકશાન થઈ રહ્યું...

ભરૂચ: એક તરફ 65 સોસાયટીમાં પાણી કાપ તો દાંડિયા બજાર વિસ્તારમાં પાણીનો બગાડ, જુઓ રહીશોએ શું કહ્યું

4 Feb 2021 9:47 AM GMT
ભરૂચમાં નગર સેવા સદન દ્વારા દોઢ દિવસનો પાણી કાપ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ દાંડિયા બજાર વિસ્તારમાં પાણીની લાઈન લીક થતાં પાણીનો બગાડ થયો હતો. આ...