Home > zadeshwar
You Searched For "Zadeshwar"
ભરૂચ : ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા નવ દિવસીય તણાવમુક્ત શિબિરનો આજથી પ્રારંભ કરાયો
7 Jun 2022 7:12 AM GMTભરૂચ શહેરના દરેક વ્યક્તિ તણાવ મુક્ત થાય જે લક્ષને લઇ ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નવ દિવસીય શિબિરનું આયોજન કરાયું
ભરૂચ : ગુજરાત સહિત ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં મહિલાના સર્વાંગી વિકાસનો ખાસ કાર્યક્રમ યોજાયો
2 May 2022 10:23 AM GMTBAPS સંસ્થા દ્વારા મહિલા દિનની ઉજવણી મોટી સંખ્યામાં અનુયાયીઓએ લાભ લીધો
ભરૂચ : અનુભૂતિ ધામ-ઝાડેશ્વરના 27 વર્ષ પૂર્ણ થતાં બ્રહ્મકુમારીઝ દ્વારા ભવ્ય ઉજવણી કરાય...
30 April 2022 10:18 AM GMTભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા સુરક્ષિત ભારત સડક સુરક્ષા મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ : રોટરી ક્લબ દ્વારા વુમન્સ પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, મહિલાઓ ઉત્સાહભેર રમી ક્રિકેટ
27 March 2022 12:17 PM GMTતપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા વુમન્સ પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું...
ભરૂચ: ઝાડેશ્વર ગ્રામપંચાયતે લારીધારકોને દબાણ દૂર કરવા નોટીસ ફટકારી,વેપારીઓમાં રોષ
12 March 2022 8:00 AM GMTભરૂચની ઝાડેશ્વર ગ્રામપંચાયત દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ લારી ધારકોને લારી ગલ્લા હટાવી લેવા નોટીસ ફટકારવામાં આવી છે જેના પગલે વેપારીઓમાં રોષ જોવા મળી...
ભરૂચ : કોંગ્રેસના યુવા આગેવાનની નવી પહેલ, 31 દેવાલયોમાં આપશે લાઉડ સ્પીકરની ભેટ
7 Feb 2022 9:44 AM GMTજય હનુમાન જ્ઞાન ગુણ સાગર.. જય કપિશ તિહુ લોક ઉજાગર, હનુમાન ચાલીસાની દરેક પંક્તિ આપણી અંદર નવી ઉર્જાનો સંચાર કરે છે.
ભરૂચ : આજે 24મો નર્મદા જયંતિ મહોત્સવ, નર્મદા કાંઠે ધાર્મિક કાર્યક્ર્મોનું ભવ્ય આયોજન...
7 Feb 2022 7:47 AM GMTવિશ્વ ગાયત્રી મંદિર-ઝાડેશ્વર ખાતે નર્મદા જયંતીની ઉજવણી, દાંડિયા બજાર-નર્મદા માતા મંદિરે યોજાયા ધાર્મિક કાર્યક્રમ
ભરૂચ : ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિરે 24મી નર્મદા જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન...
2 Feb 2022 7:38 AM GMTભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 24મી નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં...
ભરૂચ : ઝાડેશ્વરના નટરાજ કોમ્પલેક્ષમાં પાંચ વાહનોમાં આગ, શું તુક્કલથી લાગી આગ.. ?
15 Jan 2022 3:50 PM GMTભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે આકાશમાં છોડવામાં આવતા તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં લોકો તુક્કલ છોડી રહ્યા છે.
ભરૂચ : ઝાડેશ્વર ચોકડી નજીક ટ્રક પલટી મારી જતાં લાગી ભીષણ આગ, ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ
25 Oct 2021 6:44 AM GMTનેશનલ હાઇવે નંબર 48 ઉપર સુરતથી વડોદરા તરફ જતી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો
ભરૂચ : ઝાડેશ્વરની કે.જી.એમ. સ્કુલ ખાતે મેગા મેડીકલ કેમ્પ, 450થી વધારે લોકોનું હેલ્થ ચેકઅપ
24 Oct 2021 11:05 AM GMTભરૂચની જીએનએફસી હોસ્પિટલના તબીબ ડૉ. સુષ્મા પટેલ તરફથી એક ઉમદા કાર્યના ભાગરૂપે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરાયું..
ભરૂચ : ઝાડેશ્વરના બ્રહ્માકુમારીઝ સેન્ટર પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
15 Aug 2021 3:19 PM GMTઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 800 થી પણ વધુ ભાઇ-બહેનો જોડાયા...