Connect Gujarat

You Searched For "આઝાદી કા અમૃત મહોત્સવ"

મોટરસાઈકલ પર 'સાંસદો'ની ત્રિરંગાયાત્રા, ઉપરાષ્ટ્રપતિ બતાવશે લીલી ઝંડી

1 Aug 2022 1:29 PM GMT
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત તમામ રાજ્યોમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં 'તિરંગા' ફરકાવવામાં આવશે.

અંકલેશ્વર: 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત વિવિધ શાળામાં ઉજવણી; વિવિધ કાર્યક્રમનું આયોજન

13 Dec 2021 2:36 PM GMT
એજ્યુકેશન ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કરાયું આયોજન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા

જામનગર : ચિત્રનગરી કાર્યક્રમ થકી રંગબેરંગી રંગોમાં રંગાયું શહેર, ચિત્રકારોએ ઉત્સાહભેર ભાગ લીધો.

13 Dec 2021 9:00 AM GMT
ચિત્રનગરી કાર્યક્રમ થકી જામનગર શહેર રંગબેરંગી રંગોમાં રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

જામનગર: 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ત્રિ-દિવસીય "આત્મનિર્ભર ગ્રામ યાત્રા"નો કરાયો પ્રારંભ

20 Nov 2021 10:00 AM GMT
આત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો પ્રારંભ

ખેડા : ગામડાંઓની નાનામાં નાની સમસ્યાનો હલ લવાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

18 Nov 2021 10:23 AM GMT
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડાના મહેમદાવાદ ખાતેથી રાજયવ્યાપી યાત્રાની શરૂઆત કરાવી.

સુરત : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ડોર-ટુ-ડોર મફત કાનૂની સલાહ કેમ્પ યોજાયો...

22 Oct 2021 12:24 PM GMT
સુરત જિલ્લા કાનૂની સત્તા મંડળના સભ્યો લોકોના ઘર આંગણે જઈ મફત કાનૂની સલાહ વિશે માહિતગાર કરી પોતાના હક અને અધિકાર વિશે જાણકારી આપી હતી.