Home > રક્તદાન શિબિર
You Searched For "રક્તદાન શિબિર"
ભરૂચ: હિંદુસ્તાન સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયુ,મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું કર્યું રક્તદાન
3 Dec 2023 9:29 AM GMTરેડ ક્રોસ બેન્કના તબીબીઓની ટીમના સહયોગથી હિન્દુસ્તાન સેવા સમિતિના પ્રમુખ સાબિરભાઈ સહિતના સભ્યો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર : ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે નોટિફાઇડ એરિયા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય
3 July 2023 11:55 AM GMTરક્તદાન શિબિરમાં યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
અંકલેશ્વર : સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 29મી રક્તદાન શિબિર સહિત સત્સંગ કાર્યક્રમ યોજાયો...
25 April 2023 9:31 AM GMTસત્સંગના કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, આર.પી.ગુપ્તા અને સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : બી’ સેવિયર ચેરીટેબલ ટ્રસ્ટ અને એકલવ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાય...
23 Jan 2023 11:33 AM GMTબી’ સેવિયર ચેરીટેબલ ટ્રસ્ટ અને એકલવ્ય માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ: હિન્દુ સંગઠનો દ્વારા મકર સંક્રાંતિના દિવસે રક્તદાન શિબિર યોજાય, ઉત્સાહભેર કરાયું રક્તદાન
14 Jan 2023 8:10 AM GMTભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મકરસંક્રાંતિના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર: ગાર્ડનસિટી ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન
8 Sep 2022 9:08 AM GMTલાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ગાર્ડનસિટી દ્વારા રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરત : શ્રી માધવ ગૌશાળામાં યોજાયેલ રક્તદાન શિબિરમાં 300 યુનિટ રક્ત એકત્રિત કરાયું...
21 Aug 2022 2:17 PM GMTગૌસેવકો દ્વારા તમામ રક્તદાતાઓનું ગૌશાળા ખાતે તિલક કરી સ્વાગત કરાયું હતું. આ સાથે જ રક્તદાતાઓના હસ્તે ગૌમાતાનું પૂંજન પણ કરવામાં આવ્યું હતું.
વલસાડ : પ્રેસ ક્લબ ઓફ વલસાડ દ્વારા રક્તદાન શિબિર યોજાય, રાજ્ય મંત્રી કનુ દેસાઇ રહ્યા ઉપસ્થિત
5 March 2022 11:59 AM GMTપ્રેસ કલબના પ્રમુખ ઉત્પલ દેસાઇ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરીને રકતદાન કેમ્પનો પ્રારંભ કર્યો હતો