Home > લીલી પરિક્રમા
You Searched For "લીલી પરિક્રમા"
જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં ભવનાથના સાધુ-સંતોએ હાથ ધર્યું સફાઈ અભિયાન...
29 Nov 2023 9:39 AM GMTજુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથના સાધુ-સંતોએ પરિક્રમાના રૂટ તેમજ ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી લોકોમાં સ્વચ્છતાનો સંદેશ...
જુનાગઢ : અંબાજી મંદિર-ગુરુ દત્તાત્રેય શિખર પર ઊમટ્યું ઘોડાપૂર,પર્વત તરફ વળ્યો યાત્રિકોનો પ્રવાહ
28 Nov 2023 7:50 AM GMTગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણ થઈ છે, તેવામાં યાત્રિકોનો પ્રવાહ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે પર્વત તરફ વળ્યો
જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા વેળા દીપડાએ હુમલો કરતાં કિશોરીનું મોત, પરિક્રમાર્થીઓમાં ભયનો માહોલ
24 Nov 2023 11:53 AM GMTજુનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના બની
જુનાગઢ: લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ, સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા
24 Nov 2023 10:34 AM GMTલીલી પરીક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રીબીન કાપી ગીરનારની લીલી પરીક્રમા શરૂ કરવામાં આવેલ
જૂનાગઢ: ભવનાથમાં ઉમટયુ માનવ મહેરામણ 2 લાખ ભાવિકોએ પૂર્ણ કરી લીલી પરિક્રમા
23 Nov 2023 6:44 AM GMTગરવા ગિરનારની લીલી પરિક્રમાનો દેવ ઉઠી આગિયારસથી પ્રારંભ થાઓ છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા
જુનાગઢ:આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ,ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ
22 Nov 2023 6:12 AM GMTભવનાથમાં યોજાતી ગિરનાર પરિક્રમામાં પરિક્રમાર્થીઓ ઉમટ્યા હતા ત્યારે મહાનગર પાલિકાના હોદ્દેદારોએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતુ.
જુનાગઢ : લીલી પરિક્રમા અંગે તંત્રએ મોડી બેઠક બોલાવતા સાધુ-સંતોમાં રોષ, કહ્યું "આ પોલિટિકલ મિટિંગ નથી"
17 Nov 2023 10:08 AM GMTજુનાગઢના ભવનાથ ખાતેથી દર વર્ષે પૌરાણિક લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો શ્રદ્ધાળુ ગિરનાર ફરતે પરિક્રમા કરી પુણ્યનુ ભાથું બાંધે છે.
જુનાગઢ: શ્રદ્ધાળુઓ સામે વહીવટી તંત્ર ઝૂક્યું, જય ગીરનારીના નાદ સાથે લીલી પરિક્રમાનો કરાવ્યો પ્રારંભ
15 Nov 2021 7:37 AM GMTગિરનારની લીલી પરિક્રમામાં વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
જુનાગઢ : લીલી પરિક્રમા ટાણે જ રૂપાયતન ગેટ બંધ, પરિક્રમાવાસીઓનો હોબાળો
14 Nov 2021 11:46 AM GMTરાજયભરમાંથી શ્રધ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટી પડતાં રૂપાયતન ગેટ પાસે હોબાળો મચી ગયો
જુનાગઢ : લીલી પરિક્રમામાં માત્ર 400 સાધુ-સંતો ને જ મંજૂરી, અનેક હિન્દુ સંગઠનોમાં નારાજગી...
11 Nov 2021 11:32 AM GMTગરવા ગિરનારની ગોદમાં યોજાતી સૌરાષ્ટ્રની દિવાળી સમાન લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.