ટીમ ઈન્ડિયા: ન્યૂઝીલેન્ડ સામે 5 ટી-20 મેચ માટે તૈયાર, રોહિત અને શમીની ટીમ ઈન્ડિયામાં વાપસી
BY Connect Gujarat13 Jan 2020 3:18 AM GMT

X
Connect Gujarat13 Jan 2020 3:18 AM GMT
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ ટી-20 મેચોની સિરીજ માટે ટીમ ઇન્ડિયાની
જાહેરાત કરી દેવામાં આવી છે. સ્ક્વોડમાં મોટા ફેરફાર કરતા માત્ર સંજૂ સેમસનને ટીમ
બહાર કરવામાં આવ્યા છે અને મોહમ્મદ શમી અને રોહિત શર્માને આરામ પછી ટીમમાં પાછા
બોલાવવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ ભારત ટીમની 2020 વર્ષની પહેલી વિદેશ
યાત્રા છે, જેમાં ટીમ 5
ટી-20, ત્રણ વનડે
અને બે ટેસ્ટ મેચ રમશે.
24 જાન્યુઆરીથી શરુ થતી આ યાત્રામાં ટીમ ઇન્ડિયામાં કેએલ રાહુલ આ ન્યૂઝીલેન્ડ સામેની સિરીજમાં ઋષભ પંતના બેકઅપ વિકેટકીપર રહેશે.
ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાના આ રમતવીરો કરશે પ્રદર્શન:
વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયશ અય્યર, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બહુરાહ, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, મનીષ પાંડે, ઋષભ પંત અને કુલદીપ જાદવ
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
કચ્છીમાડુઓને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી નવા વર્ષની શુભેચ્છા
1 July 2022 3:44 AM GMTભરૂચ: મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી
1 July 2022 3:08 AM GMTનાથની નગર ચર્યા: સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી રથયાત્રાનું...
1 July 2022 1:52 AM GMTઅમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMT