Connect Gujarat

નવરાત્રી રેસીપી

મહાનવમીના ઉપવાસ દરમિયાન આ ફળોનું રાયતું બનાવો, તમને દિવસભર ઊર્જાવાન રાખશે....

23 Oct 2023 12:12 PM GMT
આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરી માતાને અર્પણ કરો નારિયેળના લાડુનો ભોગ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ....

22 Oct 2023 11:12 AM GMT
શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

શું તમે પણ નવરાત્રીમાં ઉપવાસ કરો છો? તો આજે કઈક નવું ટ્રાય કરો, બનાવો મોરૈયાની કટલેટ, જાણો રેસેપી....

21 Oct 2023 11:31 AM GMT
શારદીય નવરાત્રીનો આજે સાતમો દિવસ છે. આ પર્વમાં માતાજીની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે.

નવરાત્રીના ઉપવાસમાં આ પૌષ્ટિક અને સ્વાદથી ભરપૂર લાડુ ખાઈ લો, શરીરને થશે અનેક ગણા ફાયદાઓ, જાણો સંપૂર્ણ રેસેપી...

20 Oct 2023 11:55 AM GMT
નવરાત્રીના તહેવાર દરમિયાન લોકો 9 દિવસ સુધી ઉપવાસ કરતાં હોય છે. ઘણા સમય સુધી ભોજન ના લીધા પર ખૂબ જ ભૂખ લાગતી હોય છે.

નવરાત્રીના પાંચમા નોરતે સ્કંદમાતાને ધરાવો કેળાની ખાસ વાનગી, ઘરે બનાવવા નોંધી લો રેસેપી...

19 Oct 2023 11:36 AM GMT
નવરાત્રીના આજે પાંચમા દિવસે સ્કંદમાતાની પુજા અર્ચના કરવામાં આવે છે. સાથે સાથે માતાજીને ભોગ પણ ધરવામાં આવે છે.

નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાજીને ધરાવો ખીરનો ભોગ, જાણો બનાવવાની રીત...

17 Oct 2023 10:27 AM GMT
હાલ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે આજે ત્રીજા નોરતે ચંદ્રઘંટા માતાજીની પુજા કરવામાં આવે છે. આ નવ દિવસો સુધી લોકો ઉપવાસ રાખે છે

નવરાત્રીમાં માતાજીને ધરો ઘરે બનાવેલા કેસર પેંડા પ્રસાદનો ભોગ, જાણી લો રેસેપી...

15 Oct 2023 11:11 AM GMT
નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ત્યારે તમે માતાજીને પ્રસન્ન કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી જ લીધી હશે.

શરદ પૂનમે કેમ ખાસ બનાવવામાં આવે છે દૂધ પૌંવા , જાણો સૌથી ઝડપથી બની જાય તેવી રીત

9 Oct 2022 9:11 AM GMT
આજ શરદ પૂનમ કહેવાય છે કે શરદ પૂનમની રાત બહુ ચમત્કારી રાત માનવમાં આવે છે. આ પૂનમની રાત્રે ચંદ્રમાંથી નીકળતી ઉર્જા અમૃત સમાન હોય છે, અને ચંદ્રમાંથી અમૃત...

આ મીઠી અને ખારી વાનગીઓ વિના દશેરાનો તહેવાર અધૂરો છે,તો વાંચો શું છે આ વાનગી

5 Oct 2022 7:41 AM GMT
આજે એટલે કે 5 ઓક્ટોબર ભારતભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. અસત્ય પર સત્યના વિજય એટલે વિજયાદશમી

મહાઆઠમનાં દિવસે ઘરે જ તૈયાર કરો આ અનોખી વાનગી,વાંચો

3 Oct 2022 8:55 AM GMT
નાળિયેરની બરફી અને નાળિયેરમાંથી બનાવેલી બીજી વાનગીઓ તો ખાધી હસે પરંતુ આ કાંઇક નવું છે કે નાળિયેર માંથી ખીર તો ચાલો જાણીએ કઈ રીતે બનાવી શકાય

આ બિન-તેલયુક્ત વાનગીઓ સાથે, તમે નવરાત્રીના ઉપવાસ દરમિયાન પણ તમારું સ્વાસ્થ્ય રાખી શકો છો જાળવી

1 Oct 2022 7:38 AM GMT
નવરાત્રી એ સ્વાસ્થ્ય સુધારવાની સાથે શરીરને ડિટોક્સિફાય કરવાની ખૂબ જ સારી તક છે. જો તમે યોગ્ય રીતે ઉપવાસ કરશો તો નવ દિવસ પછી તમને ખરેખર સારું લાગશે.

નવરાત્રીના પાંચમા દિવસે માઁ સ્કંદમાતાને કેળા અથવા કેળાંમાંથી બનાવેલી વાનગીઓ અર્પણ કરો

30 Sep 2022 8:42 AM GMT
નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માઁ દુર્ગાના પાંચમા સ્વરૂપ દેવી સ્કંદમાતાની પૂજા કરવાથી જીવનમાં...