Connect Gujarat

નવરાત્રી રેસીપી - Page 2

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરો, બુદ્ધિ અને કીર્તિમાં થશે વધારો

29 Sep 2022 8:47 AM GMT
આ દિવસે માઁ કુષ્માંડાને માલપુઆ અને ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી બુદ્ધિ, પ્રસિદ્ધિની સાથે નિર્ણય લેવાની ક્ષમતા વધે...

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા, દૂધથી બનેલી મીઠાઇનો પ્રસાદ અર્પણ કરો

28 Sep 2022 12:03 PM GMT
શારદીય નવરાત્રીમાં નવ દિવસ સુધી માઁ દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે.

નવરાત્રીના ઉપવાસ દરમ્યાન બનાવો હરિયાળી સાબુદાણાની ખીચડી

27 Sep 2022 1:15 PM GMT
નવરાત્રીના ઉપવાસ દરમ્યાન લોકો ફરાળી અવનવી વાનગીઓ બનાવતા હો છે,ત્યારે ફરાળી લોટ થઈ માંડીને સાબુદાણા અને તેમાંય અચૂક ફરાળ દરમ્યાન લોકો સાબુદાણાની ખિચડી...

ફરાળી લોટથી લઈને સાબુદાણા સુધી, જાણો નવરાત્રીમાં ખાવામાં આવતા આ 7 વસ્તુનાં ફાયદા

27 Sep 2022 8:51 AM GMT
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા લોટ અને મીઠાનો ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે મીઠા વગરની વસ્તુ અને ફરાળી વસ્તુનો ઉપયોગ વધારે કરવામાં આવે છે.

નવરાત્રીનાં ઉપવાસ દરમિયાન ઘરે જ બનાવો આ સ્વીટ વાનગી,વાંચો

26 Sep 2022 2:00 PM GMT
આજ એટલે કે 26 તારીખ માતાજીના નવલા નોર્ટની શરૂઆત થઈ ગઈ છે. તમે ઘરે જ બનાવી સકો છો સૌથી સરળ અને ઝડપથી બની જાય એવી વાનગી તો ચાલો જાણીએ શું છે વાનગી.

નવરાત્રીનાં ઉપવાસ દરમિયાન બનાવો સૌથી સરળ અને ઝડપતિથી બની જાય તેવી વાનગી, વાંચો

25 Sep 2022 4:14 PM GMT
આ વર્ષે શારદીય નવરાત્રી તા. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને તા. 4 ઓક્ટોમ્બર સુધી રહેશે,જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહયા હતા જે દિવસ આવી ગયો છે એટલે કે 26...