દહેજ માટે પત્ની પર જુલમ કરવોએ કાયરતાની નિશાની છે તેમ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું છે. અમદાવાદની રહેવાસી આયશા મકરાણીના નિકાહ રાજસ્થાનના…
મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19…
ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના…
ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના…
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું. આ સાથે ઈંગ્લેંડની ટીમે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની…
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા…
ભરૂચની નર્મદા કોલેજ ખાતે ઇન્ટરનેશનલ લેવલ ઇ- કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વને ભારે આર્થિક,પર્યાવરણીય અને સામાજિક હાનિ…
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના રસીકરણના વધુ એક રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સરકારી હોસ્પિટલ, પી.એચ.સી.ધાવા, સી.એચ.સી.સુત્રાપાડા, પી.એચ.સી.ફુલકા, સબ…
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ડેનાઈટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં…
અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. અત્યારસુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ…
રાજ્યભરમાં આજથી શાળાઓમાં ધોરણ 6થી 8ના અભ્યાસ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં પણ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક શાળાએ આવી પહોચ્યા હતા, ત્યારે શિક્ષકો દ્વારા ફૂલોથી સ્વાગત કરી તમામ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં કોરોના કાળ...
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા અધિનિયમ, 1961 (Advocates Act, 1961) હેઠળ સંસદ દ્વારા બનાવાયેલી એક બંધારણીય સંસ્થા છે.
ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે આર.ટી.ઇ. એક્ટમાં શાળા પ્રવેશ માટે સુધારો કરી હવે પહેલી જૂને જે બાળકના છ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા બાળકને જ શાળામાં પ્રવેશ મળશે તેવો પરિપત્ર જારી કરતા ભરૂચના વાલીઓએ વિરોધ નોધાવી જિલ્લા...
કોરોના મહામારી વચ્ચે વેલેન્ટાઇન વીકમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વિધ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય પર બ્રેક વાગી હતી અને ઓનલાઇન શિક્ષણ શરૂ...
ભરૂચની નર્મદા કોલેજ ખાતે ઇન્ટરનેશનલ લેવલ ઇ- કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વને ભારે આર્થિક,પર્યાવરણીય અને સામાજિક હાનિ પહોંચી છે. ત્યારે આવી કોઈ નાજુક પરિસ્થિતિ ઉદભવે તે પહેલાં તેની સામે ટકી શકાય તે...
ગુજરાત સરકારના ફી નિયમનના કાયદાની પરવા કર્યા વગર વધારાની ફી વસુલનાર વડોદરા શહેરની 4 શાળાઓને એફ. આર.સી. સમિતિ દ્વારા વધારાની ફી પરત કરવાના આદેશ સાથે દંડની વસૂલાત કરાતા વાલીઓમાં ખુશી જોવા મળી છે.
ગુજરાત...
કોરોનાની મહામારીની અસર ઓછી થવા લાગી છે ત્યારે સરકારે ધોરણ 8 થી 12ના વર્ગો ચાલુ કર્યા બાદ હવે બોર્ડની પરીક્ષાઓને મંજુરી આપી છે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ -10 અને 12ની પરીક્ષાઓની...
ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર કર્યું છે.
11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની...
સીબીએસઇએ આ વર્ષે યોજાનારી 10 મી અને 12 મી બોર્ડની પરીક્ષા અંગે નોટિસ જાહેર કરી છે. આમાં બોર્ડની પરીક્ષાનું સમયપત્રક, તારીખપત્રક અને અન્ય કેટલીક સાવચેતીઓ વિશે માહિતી આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સીબીએસઈ બોર્ડની...
રાજયમાં એક તરફ કોરોના વેકસીનેશનની કાર્યવાહી ચાલી રહી છે તો બીજી તરફ સરકારે શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગો તેમજ ટયુશન કલાસીસ ચલાવવાની મંજુરી આપી દીધી છે. આજે સોમવારના રોજ કોરોના ગાઇડલાઇનના પાલનની સાથે શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ...
દહેજ માટે પત્ની પર જુલમ કરવોએ કાયરતાની નિશાની છે તેમ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું છે. અમદાવાદની રહેવાસી આયશા મકરાણીના નિકાહ રાજસ્થાનના...