રાશિ ભવિષ્ય 18 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ (અ, લ, ઇ): ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે-તમે જાણે રઝળી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો-
મેષ (અ, લ, ઇ): ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે-તમે જાણે રઝળી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો-
અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
ભરૂચના જંબુસર તાલુકાના વાડ અને પાંચ પીપળા ગામના ગ્રામજનો દ્વારા મળેલી રજૂઆતને પગલે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાના
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વીજ કંપની સાથે 6 અસામાજિક તત્વોના ત્યાં હાથ ધરેલા ચેકીંગમાં બે આરોપીના ત્યાંથી વીજ ચોરી પકડાતા 11.90 લાખ દંડ ફટકાર્યો હતો.
સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માં ભરૂચ શહેર ગત વર્ષ કરતા 48 નંબરનો ધબડકા સાથે 61 માં ક્રમે અને અંકલેશ્વર 50 ક્રમનો હાઇજમ્પ લગાવી 13માં ક્રમે રાજ્યમાં રહ્યું છે
પશુપાલકોની 3 માંગ હવે મુખ્ય બની છે, જેમાં પશુપાલકોને 20 ટકાથી વધુ ભાવ ફેર, જે ખોટા કેસ કરેલ છે તેમને મુક્ત કરવા અને જે પશુપાલકનું મોત થયું છે, તેના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલીયા ગામનો ચેતન ભગરીયાએ સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.જેમાં તેને ગોલ્ડ મેડલ જીતીને દેશ અને ગામનું નામ રોશન કર્યું હતું.ગ્રામજનોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું.
સોશિયલ મીડિયા હાલ જેટલુ ઉપયોગી છે તેટલા જ તેના ગેરફાયદા પણ છે આજના જમાનામાં ટેકનોલોજી ખુબ આગળ વધી ગઈ છે આથી કોઈ તમારો ફોટો કે વીડિયો એડિટ કરીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી શકે છે
આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકો લોકોને તત્કાળ ધોરણે આપવામાં આવી, અને ગામના મોટાભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા હતા
પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાણા હાલ વલસાડના કપરાડામાં ચૌસાલા અંકીતા હોટલની બાજુમાં પંચરની દુકાન ચલાવે છે અને દુકાનમાં જ રહે છે.
વરસાદની ઋતુમાં ગંદકી અને દૂષિત પાણીના કારણે ટાઇફોઇડ, ફૂડ પોઇઝનિંગ, ઝાડા અને હેપેટાઇટિસ એ જેવા રોગો ઝડપથી ફેલાય છે. ખુલ્લામાં રાખેલા વાસી ખોરાક અથવા ચાટ-પકોડા જેવા વાસણો ખાવાથી ચેપનું જોખમ વધે છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામ ખાતે હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઘોડે સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામગીરી વેળા ઇજાગ્રસ્ત થયેલ બાળકના પરિવારની યુથ પાવર ગ્રુપમાં સભ્યોએ મુલાકાત લીધી હતી અને ન્યાયની માંગ કરી હતી
આ પ્રસંગે શાળાના શિશુ-1ના બાળકો દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું.શ્રીમતી હીનાબેન પટેલ દ્વારા જીવનમાં પીળા રંગનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું.