રાજ્યના બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો, જુઓ શું મળ્યું ?
ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા રૂપિયા 4.08 લાખ કરોડના બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા રૂપિયા 4.08 લાખ કરોડના બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
અંકલેશ્વર આઈટીઆઈ ખાતે નામાંકિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા ઇલેક્ટ્રિક વ્હિકલ અને ઓટો મોબાઈલ ટેક્નોલોજી અંગે 10 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટેક્સટાઇલ ક્ષેત્રમાં કાર્યરત AAS TECH કંપનીએ “એન્જિનિયર્ડ વૂવન ડિસ્પ્લે સબસ્ટ્રેટ' નામની નવી ટેક્નોલોજી વિકસાવી છે. આ નવી ટેક્નોલોજી પાછળ AAS TECHના માલિકનું વિઝન અને નેતૃત્વ મુખ્ય ભૂમિકા ભજવે છે.
પાકિસ્તાનના ડેરા ઇસ્માઇલ ખાનમાં બળવાખોરોએ યારિક પોલીસ સ્ટેશન અને કસ્ટમ ઓફિસ પર હુમલો કર્યો. આ હુમલામાં 2 અધિકારીઓ માર્યા ગયા અને અન્ય 2 લોકો ઘાયલ થયા છે.
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ 2026-27માં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતના નાણામંત્રીએ સતત પાંચમીવાર આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. આ વખતનું બજેટ 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજુ થયું છે....
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે DGVCL દ્વારા સ્માર્ટ મીટરની કામગીરીનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના શીર, દોલતપુર, નવાનગર ગામના મળી અંદાજીત 70 વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં સુધી નહીં આવતા 5 કી.મી.ની પદયાત્રા કરવા મજબુર બન્યા છે.
સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે શેરબજાર વધારા સાથે બંધ થયું. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 283.29 પોઈન્ટ અથવા 0.34 ટકા વધીને 83,734.25 પર બંધ થયો.
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે ઉપરથી પોલીસે નડિયાદથી સુરત ચોરી કરેલ બકરાઓનું વેચાણ કરવા જતાં નડિયાદના ચકલાસી ભાગોળ ખાતે રહેતો રાહુલ હસમુખ તળપદાને ઝડપી પાડ્યો
વર્ષ 2015-16માં ગુજરાતનું બજેટ 1,37,667 કરોડ હતું,જે 2025-26માં 3,70,250 કરોડ પર પહોંચ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં રાજયના બજેટમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ક્રેનની અડફેટે બે વર્ષીય બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું.અકસ્માત બાદ ક્રેન ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો
ગીર સોમનાથ જિલ્લામાં શરૂ થયેલું ‘ભાગીરથ અભિયાન’ આજે ‘ટીબી મુક્ત ભારત’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે. સેવા, ટેકનોલોજી અને દ્રઢ ઈચ્છાશક્તિના સહારે ગીર સોમનાથ આજે ટીબી સામેના જંગમાં અગ્રેસર છે.
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27માં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લાના માંડવવા ગામ પાસે એક ખાનગી બસ અચાનક પલટી ગઈ હતી,સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 8 મુસાફરો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.