ભરૂચ : પ્રાચીન ઇતિહાસ-પુરાતત્વીય સમૃદ્ધિથી નવજીવન શાળા વિદ્યાર્થીઓને પરિચિત કરાયા, CSMVS દ્વારા 'મ્યુઝિયમ ઓન વ્હીલ્સ' કાર્યક્રમ યોજાયો...
નવજીવન વિદ્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય-મુંબઈનો સહયોગ વિદ્યાર્થીઓ માટે ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ સુંદર કાર્યક્રમ યોજાયો...
