ભરૂચ:મહિલા કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન, ભાજપના રાજમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાના આક્ષેપ
ભાજપ સરકારના રાજમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું....
ભાજપ સરકારના રાજમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું....
અંકલેશ્વરના ભડકોદ્રા ગામના પરેશ પટેલની જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે વરણી થતા શિવ એકતા ગ્રુપ દ્વારા તેઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીત બાદ ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને અનેક સ્થળોએ વિજયોત્સવ મનાવવામાં આવ્યો.
અંકલેશ્વરની પાનોલી GIDCમાં સ્થિત ક્રિશી રસાયણ કંપનીમાં ફરી વાર આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારે ફરી એકવાર કંપનીના પરિસરમાં આગ લાગી હતી
મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર સોમવારે સ્થાનિક શેરબજાર પર જોવા મળી હતી. BSE સેન્સેક્સ સવારે 9 વાગ્યે ને 17 મિનિટે એક સમયે 2081.23 પોઈન્ટના ભારે ઘટાડા સાથે
ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ખિતાબ જીત્યો અને લગભગ 27.50 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની મેળવી. ઉપવિજેતા ન્યૂઝીલેન્ડને લગભગ 14.67 કરોડ રૂપિયા મળ્યા.
ભરૂચ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી પરંતુ રાહત આપતી ઘટના સામે આવી છે.ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે એક મહિલાનો પગ લપસી જતા તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી.
અંકલેશ્વર જીઆઇડીસી જૈન સંઘમા ગીતાર્થ ગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રી રાજયશ સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિતરાગયશ સૂરીશ્વરજી મ.સા.
મેષ (અ, લ, ઇ): તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્તસ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જા વાળો. માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી. તમારી અત્યાર
અમદાવાદમાં ભારતે ઈતિહાસ રચી દીધો છે. T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સતત બીજીવાર T20 વર્લ્ડ કપ જીત્યો છે.
અભિષેક શર્માએ ટી20 વર્લ્ડ કપ 2026 ફાઇનલમાં અનેક રેકોર્ડ બનાવ્યા. તેણે ન્યુઝીલેન્ડ સામે 21 બોલમાં 52 રનની વિસ્ફોટક ઇનિંગ દરમિયાન અનેક રેકોર્ડ બનાવ્યા.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સંગઠનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. નવી ટીમમાં કુલ 48 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી ...
મેડિકલ કેમ્પમાં સિવીલ હોસ્પીટલના નિષ્ણાત સાયકાટ્રીસ્ટ ડોકટર સચી દેસાઇ અને ગાયનેકોલોજીસ્ટ ડોકટર રૂહીમા શેખ દ્વારા મહિલા કેદીઓની આરોગ્ય તપાસ કરાઈ
શુકલતીર્થ ઉત્સવની શરૂઆત રાજ્યના પાણીપુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને અન્ય મહાનુભાવોના વરદ્હસ્તે દિપ પ્રાગટય થકી કરવામાં આવી
મહિલા દિવસ નિમિત્તે વર્તમાન સમયમાં બનતી ગુનાહિત ઘટનાઓ અંગે મહિલાઓને લગતી જનજાગૃતિ, વુમન સેફ્ટી,જાતિયશોષણ, હેરાનગતિ, છેડતી,તેમજ સાયબર ક્રાઇમ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું