સુરેન્દ્રનગર : વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, પીડિતોને કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને જમીન પરત અપાવ્યા
સુરેન્દ્રનગર પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી ગયો છે,પોલીસે પીડિતોને કરોડોનું સોનુ,ચાંદી અને જમીન વ્યાજખોરો પાસેથી...
