અંકલેશ્વર: ONGC કેમ્પ ખાતે કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય સ્વાગત કરાયું
કોસ્ટલ સાયક્લોથોન 2026માં ગુજરાતના લખપતથી 130 cisf ના સાયકલીસ્ટો 6500 કિલોમીટરનું અંતર કાપી કોચી પોહચશે. જેમાં 65 મહિલા સાયકલીસ્ટનો પણ સમાવેશ થાય છે.
કોસ્ટલ સાયક્લોથોન 2026માં ગુજરાતના લખપતથી 130 cisf ના સાયકલીસ્ટો 6500 કિલોમીટરનું અંતર કાપી કોચી પોહચશે. જેમાં 65 મહિલા સાયકલીસ્ટનો પણ સમાવેશ થાય છે.
અંકલેશ્વરની શ્રીમતી જયાબહેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ત્રણ પ્રકલ્પોનું મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 10માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા...
શિવ જયંતિ એ પરમપિતા શિવ પરમાત્માના અવતરણનું યાદગાર પર્વ છે, ત્યારે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના સમર્પિત ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરી
સુરતના અમરોલીના કોસાડ આવાસમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં પડોશીઓએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 30 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું
ભરૂચ એલસીબીએ બાતમીના આધારે આઇસર ટેમ્પોમાં તપાસ કરતા બિસ્કિટના કવરિંગ કરેલ પુઠ્ઠાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7200 નંગ બોટલ મળી આવી...।
સુરક્ષિત કિનારા સમૃદ્ધ ભારત, સુરક્ષિત દરિયાકાંઠા સમુદાયને સશક્ત બનાવી જાગૃત કરવાના ધ્યેય સાથે વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન 2026નું આયોજન કરાયું છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હજ યાત્રાએ જનાર હજયાત્રીકો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 500થી વધુ ફજયાત્રીઓએ લાભ લીધો..
ઇલાવ ગામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની મૂર્તિની ચાલાન વિધિ કરવામાં આવી હતી. ચાલાન વિધિમાં દેવોની પ્રતિમામાંથી તત્વ ગ્રહણ કરવામાં આવે છે...
પ્રધાનમંત્રી મોદીએ કુઆલાલંપુરમાં ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધિત કર્યા હતા. જેમાં પીએમ મોદીએ ભારતે છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો
પાટણમાં બે દિવસીય રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું હતું,ત્યારે 23 દિવસે મૃતક ભગાભાઇ બાંભણીયાનો મૃતદેહ વતન પહોંચતા ગામ હિબકે ચઢ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામના વતની અને બસ ડેપોમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જાકીર હુસેન ઇબ્રાહીમ રાજની દીકરી દિલસાદ રાજે BHMS ડોક્ટર બની પોતાના દાદાનું સપનું પૂર્ણ કર્યું હતું.
અંકલેશ્વરમાં 63 વર્ષના નરાધમ શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીને એક્સ્ટ્રા ટ્યુશન કલાસીસના બહાને બોલાવી તેના પર દુષ્કર્મ આચાર્યુ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લીમડાના વૃક્ષના થડમાં રહસ્યમય રીતે આગ લાગી હતી જેના પગલે ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા